SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ અમય ૨ એ. મનમાં પણ મહાસમુદ્રમાં જેમ તરંગ થઈ થઈને વળી પાછા તેમાં માંજ સમાઈ જાય તેમ મનમાં ને મનમાં જ શમી જાય છે, તે (આત્મબોધી) તે બાધ કરતા નથી. અનાદિ કાળના અધ્યાસને લીધે વિષયોની મનરૂપી સમુદ્ર ઉત્પત્તિ થાય છે, પરંતુ જેને બ્રહ્મજ્ઞાનને સચેટ બંધ થયેલ છે એ જીવનમુક્ત પુરુષોને બાધિતાનુવૃત્તિને લઈ વિષયે જણાય છે, પરં તેથી તેમને કંઈ વિકાર થતો નથી. તેમના મનમાં આવેલા વિષય વિચાર પાછા જ્ઞાનને લીધે કાર્ય કર્યા વગર જ શમી જાય છે. આ વિશદીકરણ માટે ઉદાહરણ આપતાં કહે છે કે, એક પુરૂ ઉનાળ લીધે રસ્તે જતાં જતાં તર થે. એક ઝાડની છાયામાં બે જળને માટે તે વિચાર કરતો હતો એટલામાં દર રેતવાળા મેદાન તેને જળ જોવામાં આવ્યું. ઝાડ તળેથી ઉઠી તે તૃષા રાાંત કરવા મ તે મેદાન તરફ આગળ ગયા. જેમ જેમ તે આ પળ જતે ગયો તેમ જળ દૂર ને દૂર દેખાતું ગયું, એટલે તેના મનને ખાતરી થઈ આ જળ નહિ પણ જળનો ભાસ–મૃગજળ છે, અને દૂરત ત રવિકિરણેને લીધે રેતીમાં મને ખાલી જળનો ભ્રમ થયા છે. આ જ નહિ પણ ભ્રમમાત્ર મિથ્યા જળ છે. આવો નિશ્ચય થતાં તે પાછો કે અને શાંતિ લેવાને પેલા ઝાડને છાયે આવીને બેઠે. . ધી વળીને જે આંખે પાછી તે રેતીના મેદાનમાં જળ જોવા લાગી, પરંતુ ફરે તેને ત્યાં જવાનો વિચાર સરખેએ થયો નહિ, કારણ કે તેના અંત કરણને ખાતરી થઈ હતી કે રેતીના મેદાનમાં જળ નથી, પણ મ જળાભાસ છે. આ પ્રમાણે જેને વિષાની અસારના ને જગત નશ્વરતા સમજાઈ છે તે પુરુષના મનમાં બાધનાનુત્તિને લઈ વિ ચોની તરંગમાળા ઉત્પન્ન થાય છે તે પણ તે ને માધ કરી શક નથી. અર્થાત તે તેને પિતાની પાછળ ખેચી-દોડાવી લઈ જતી ની જનકરાજા કહે છે કે હું આત્મજ્ઞાનને લીધે સત્ય વસ્તુ સમજો એટલે મને હવે વિષયના વિચાર-તરંગ આવે છે, પરંતુ સમુદ્રમાં
SR No.007796
Book TitleAshtavakra Gita
Original Sutra AuthorN/A
Author
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy