SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ અન્નવ ગીતા. પ્રપંચની તરંગતા. ટીકા. મેટા સાગરરૂપ મારા મનમાં ચિત્ત ચકડોળ ચકલાં જગતમાંની લીલાઓને લગતા વિચિત્ર તેમજ નાના પ્રકારના તરંગો રૂપ વિચારે ઉત્પન્ન થાય છે, તેમ છતાં તે બધા તરંગે પાછા જેમ સમુદ્રના તરંગો સમુદ્રમાંજ સમાઈ જાય તેમ મારે વિષે સમાઈ જાય છે. એટલે કે પાણીમાંના તરંગે ભિન્ન જણાય છે તેમ છતાં પાણરૂપજ છે અને પાણીમાંજ તેનો સમાસ થઈ જાય છે. અર્થાત્ તે પણ પાણીરૂપજ છે. માત્ર વાયુને લીધે તરંગનું રૂપ ભાસે છે તેમ મારામાં પણ જગતની લીલાઓને લગતી અનંત કલા ઉન્ન થાય છે તેમ છતાં તે હુંરૂપ હાઈ પાછી મારામાં ને મારામાં જ આ મબોધને લીધે સમાઈ જાય છે, તે ખરેખર આત્મજ્ઞાનનોજ પ્રનાક છે. मर नंतमहांभोधौ चित्तवाने मसाज पनि ! अभाग्याज्जीववणिजो भगत्पोरेश्वरः २४ ॥ અર્થ. હુંરૂપી અપર મુદ્રમ - ૫ વિ૦ ૨૫ લીધે ઉત્પન્ન થતા વિચારોરૂપી તરંગે રમ રમ વણિન” નિકા જેમ નાશ પામે તેમ ચિત્તરૂપી પવન શાં પડે છે ત્યાં એની મેળે જ રામ જાય છે. मय्यनंतमहांभोधौ आश्चर्य जीववीचयः। उधंति नन्ति खेलंति, प्रविश्यंति स्वभावतः ॥ २५ ॥ -કર્થ જનક જા પોતે આશ્ચર્યથી કહે છે કે–અહો! હું (મનરપી) મહાસમુદ્રમાં જીવરૂપી તરંગ ઉઠે છે, એક બીજાને હણે છે, ખેલે છે અને સ્વભાવથી જ પાછા શમી જાય છે. ટીકા વાટેલા-તજેલા વિષયની મનમાં અનુવૃત્તિ થાય તે વધતાનુત્તિ કહેવાય છે. તે વૃત્તિને લીધે જીવનમુક્ત પુરુષના
SR No.007796
Book TitleAshtavakra Gita
Original Sutra AuthorN/A
Author
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy