SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ રમ્યકવર્ષ, પાંચ દેવગુરૂ અને પાંચ ઉત્તરકુર, જંબૂલીપ નામના દ્વીપમાં ભરત, હૈમવત, હરિ, વિદેહ, રમ્પક, હૈરણ્યવત અને અરવત આ સાત ક્ષેત્રે છે. તેમાં ભરત, મહાવિદેહ, અને ઐવિત કર્મભૂમિનું ક્ષેત્ર છે. અને બાકીના ૪ ચાર ક્ષેત્રો તથા વિદેહક્ષેત્રની પાસેનું ઉત્તરકુરૂ અને દેવકુફ એ કર્મભૂમિનું ક્ષેત્ર છે. જે રીતે જબૂદ્વીપમાં આ ૭ સાત ક્ષેત્રો છે, એજ રીતે ધાતકી ખંડમાં અને પુષ્પરાર્ધમાં આ તમામ બમણું બમણું છે. આ રીતે આ બધા પાંચ દેવકુફ અને પાંચ ઉત્તરકુરૂઓની સાથે મળવાથી ૪૫ પિસ્તાળીસ થઈ જાય છે. આમાં ૧૫ પંદર કર્મભૂમિ સંબંધી ક્ષેત્ર છે. અને બાકીના ૩૦ ત્રીસ અકર્મભૂમિ સંબંધી ક્ષેત્ર છે. તેમ સમજવું. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-gયાણું તે ! તીણા ૩૪મપૂમિg” હે ભગવન આ ત્રીસ અકર્મભૂમિમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ વિભાગ થાય છે કે નથી થતું? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-૧ળો ફળદ્દે હમ હે ગૌતમ આ અર્થ બરોબર નથી. અર્થાત્ ત્રીસ અકર્મભૂમિમાં ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળને વિભાગ થતો નથી. આ વિભાગ તે ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્રમાં જ થાય છે. વિદેહક્ષેત્રમાં કાળ અવસ્થિત રહે છે. અર્થાત હંમેશાં એથે આરે રહે છે. આજ વિષયને સ્પષ્ટ કરવા માટે ગૌતમસ્વામી હવે પ્રભુને એવું પૂછે છે કે-પંજહુ મહેતુ વંદg gવાણુ અરિ ૩૪૪૦” ઈત્યાદિ હે ભગવન પાંચ ભરતક્ષેત્રો અને પાંચ એરવતક્ષેત્રોમાં ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળને વિમાગ થાય છે કે નથી થત? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“દંતા અરિવ” હા ગૌતમ! પાંચ ભરતક્ષેત્રમાં અને પાંચ અરવતક્ષેત્રોમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળને વિભાગ થાય છે. “ggg i પંજહુ માgિ ગ િર૪૪૦ ઈત્યાદિ છે ભગવન પાંચ મહાવિદેહમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળનો વિભાગ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“નોરમા ! વરિથ arouળી શરિથ શોઘઘિળી' હે ગૌતમ ! પાંચ મહાવિદેહોમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળને વિભાગ નથી કેમકે એ બને કાળ ત્યાં થતા નથી, તેનું કારણ એવું છે કે-“અદિg K તથ છે ઘ” ત્યાં કાળ અવસ્થિત કહેલ છે. અર્થાત મહાવિદેહમાં જે કાળ છે, તે એક રૂપ જ છે. તેમાં ઉત્સપિ અવસર્પિણું એ વિભાગ થતું નથી. “પણુ મં! પંજa સદાશિ અહંતા માવંતો” ઈત્યાદિ હે ભગવન્ આ પાંચ મહાવિદેહમાં અરિહંત ભગવતેના પાંચ મહાવ્રત સહિત અને પ્રતિકમણ સહિત એવા ધર્મને ઉપદેશ કરે છે અર્થાત્ પાંચ મહાવ્રતરૂપ ધર્મનું પ્રતિકમણ સહિત કથન કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- રૂારે હરે છે ગૌતમ! આ અર્થ બરાબર નથી. અર્થાત અરિહંત ભગવંત પ્રતિક્રમણયુક્ત, શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૯
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy