SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ આપનુ' વચન દરેક રીતે પ્રમાણવાળુ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુની ગુણસ્તુતિ રૂપ વંદના કરી નમસ્કાર કર્યાં 'દનાનમસ્કાર કરીને પછી તે સયમ અને તપથી આરમાને ભાવિત કરતાં પેાતાના સ્થાન પર વિરાજમાન થઈ ગયા. ।।સ્પા જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી શ્વાસીલાલજી મહાશજ કુત ભગવતી સૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સેાળમા શતકના પહેલા ઉદ્દેશકસમાસ ૧૬-૧ા I જીવોં કે જરા શોક આદિ કા નિરૂપણ ખીજા ઉદ્દેશાના પ્રારંભ પહેલા ઉદ્દેશામાં જીવાના અધિકરણ સ`ખધમાં વિવેચન કરવામાં આવ્યુ છે. હવે આ બીજા ઉદ્દેશામાં તેજ જીવેાના જરા, શાક, વિ. રૂપ ધર્મોનુ, તેમ જ સંગ્રહગાથામાં કહેલ જરાના વિષયમાં વિવેચન કરવામાં આવશે એજ નિમિત્તને લઇને આ મા ઉદ્દેશાના પ્રારભ કરવામાં આવે છે. તેનુ પહેલુ' સૂત્ર આ પ્રમાણે છે.-“ રાશિદુંગાવ * ઈત્યાદિ ટીકા -“ રાશિદ્દે નાવણ્યું વયાની'' રાજગૃહમાં મહાવીર પ્રભુ પધાર્યાં પરીષદ તેમના દર્શન અને વ'ના માટે નીકળી પ્રભુએ ધમ કથા કહી ધમ કથા સાંભળીને તે પરિષદ પાછી પાતપાતાને સ્થાને ચાલી ગઇ તે પછી પ્રભુની વૈયાવચ્ચ (સેવા) કરતા ગૌતમ સ્વામીએ વિનયપૂર્ણાંક પ્રભુને નમસ્કાર વંદના કરીને આ પ્રમાણેં પૂછ્યું.. “ નીવાળ મને ! જિલા સ્રોને છ હું ભગવન્ ! જીવાને ઉમરની હાની રૂપ જરાવસ્થા (વૃદ્ધપણું) અને શરીર સ'ખ'ધથી દુઃખ સ્વરૂપ અવસ્થા કે જે અહિં. જરા પદથી બતાવવામાં આવી છે. તે તથા શૈાક જેટલા માનસિક દુઃખે છે કે તેને અહીં શેક શબ્દથી શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૪
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy