SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ બતાવવામાં આવ્યા છે. તે તમામ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભ કહે છે કે “જોયા. કીકાળાં ના વિ. ધોળે ”િ હે ગતમજીવોને જરાપણ હોય છે. અને શેક પણ હોય છે ફરી ગૌતમસ્વામી પૂછે છે કે“હે ળન અને ! પૂર્વ યુ, જાવ તો વિ” હે ભગવન્! આપ એવું શા માટે કહે છે કે જેને જરા અને શક હોય છે તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોવા!” હે ગૌતમ! “ને ગૌવા સરીર વેજું વેતિ” જે જીવ શરીર સંબંધી અથવા શરી૨ દ્વારા દુઃખને અનુભવ કરે છે. તેાિં કરવામાં વાર” તે જીવને જરા (વૃદ્ધાવસ્થા) થાય છે. “નેvi જીના માન વેuri વેરિ તેહિં of sીના રો” તથા જે જીવને માનસિક વેદન -દુખનો અનુભવ થાય છે. તેને શેક થાય છે જે જીવેને મન હતું નથી તે જીવને કેવળ “જરા” જ હોય છે શેક હેતે નથી કેમકે શેકનો સંબંધ મન સાથે હોય છે તેથી મનના અભાવમાં શેકને પણ અભાવ હોય છેપ્રાજકના અભાવમાં પ્રજય જેને અભાવ સર્વ સમ્મત છે. જે જીને મન હોય છે તે જીને જરા અને શેક એ બને હોય છે મનનું શરીરની સાથે અવિનાભાવે સબન્ધપણુ લેવાથી શેકાદિમાનું જીવને જરા અવશ્ય હોય છે. પણ જીવને શરીર પણું હોય છે અને મન પણ હોય છે અને નથી પણ હતું આ રીતે શરીર હોવા છતાં પણ જેને મન નથી હોતું એવા એક પ્રિય અને કેવળ જરા જ હોય છે, કેમકે જરા દેહની સાથે રહેનારી હોય છે તથા શરીરના સદૂભાવમાં જેને મન પણ હોય છે તેને જરા પણ હોય છે અને શક પણ હોય છે. કેમકે જરા અને શાકના ઉપાદાન કારણ જે શરીર અને મન છે. તે બન્નેનો તેમાં સદૂભાવ રહે છે. છે તેનાં જ્ઞાવ વો ”િ તે કારણે હે ગૌતમ! એવું કહ્યું છે કે મન અને શરીર એ બંને હોય છે. તેને જરા અને શેક એ બેઉ પણ હોય છે. ૮ gવ રેષા વિ” એ જ કમથી નારક જીવના વિષયમાં પણ જરા અને શોકને સદુભાવ સમજી લેવો. “ઘ' જ્ઞાવ બીચકુમાર બં” એજ રીતન કથન યાવત સ્વનિતકુમાર સુધીના ભવનપતિના અસુરકુમારથી લઈ સ્વનિતકુમારના વિષયમાં પણ સમજી લેવું જે રીતનું કથન સમુચ્ચય જીવોના સંબંધમાં જરા અને શેક વિભાગથી કહ્યા છે. તે જ રીતે સ્વનિતકુમાર પર્યતન દેવેને પણ સમજી લેવા. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“પુઢવીજાફા મંરે! રો” હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીને જરા અને શોક હેય છે? તેના ઉત્તરમાં પશુ કહે છે કે “gઢવીઝોડુચા ના તો કોને” હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીને જરા હોય છે પણ મન ન હોવાથી તેને શોક તથી હતો. ગૌતમ સ્વામી ફરીથી પૂછે છે કે તે તેને નાવ નો તો ” શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy