SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યા છે એવું જ કથન શ્રોત્રેન્દ્રિયવાળાના વિષયમાં પણ સમજી લેવું પરંત આ કથનમાં જે વિષેશતા છે તે આ રીતે છે. “કરણ વિથ પો. વિ ” આ શ્રોત્રેન્દ્રિય જે જીવને હોય છે તે જીવની તે ઈન્દ્રિયને લઈને તેના વિષયમાં કથન કરવું જોઈએ. “પર્વ āિરિ ઘfબંધિર નિરિમંદિર, ઘઉરિયાળ વિ” એજ રીતે ચક્ષુન્દ્રિય, ઘાઘેઈન્દ્રિય, જીહાઈન્દ્રિય અને ૫શનઇન્દ્રિયવાળા જીવોના સંબંધમાં પણ એવું જ કથન સમજી લેવું. “ના જિગદવ નરણ નં અધિ” અર્થાત્ એ ઉપર કહેલી ઈન્દ્રિય જે જે જીને હાય છે. તે જીવ અધિકરણી પણ હોય છે, અને અધિકરણ રૂપ પણ હોય છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“શીવે મંતે ! મળશે નિબળે દિવાળી કાળે ” હે ભગવન્! મનેગની નિર્વતના કરતે જીવ શું અધિકરણી હોય છે કે અધિકરણ રૂપ હોય છે? ઉત્તરમાં પ્રભુ કહે છે કે- પર્વ નવ સોવિયં તવ નિરસં” હે ગૌતમ! શ્રોત્રેન્દ્રિયના વિષયમાં જેઓ વિચાર કરવામાં આવ્યું છે તેજ રીતને વિચાર મનેગના વિષયમાં પણ કરી લે-જોઈએ “જેવ” મનેગના સંબંધમાં જે વિચાર કર્યો છે તે જ વિચાર વચનગના સંબંધમાં પણ સમજી લે. “નવ gfiવિચારજ્ઞા” પરતુ અહિંયા એકેન્દ્રિય જીવને છેડી દેવા જોઈ એ અર્થાત મને યોગ અને વચનગના વિચારમાં કેવળ એટલે જ ફરક છે કે વચનગ એકેન્દ્રિય જીવોને હેતે નથી એટલા માટે વચન ગમાં એકેન્દ્રિયનું ગ્રહણ છોડવાનું કહ્યું છે, તેથી એકેન્દ્રિયથી જુદા જીવ દંડકમાં જ વચનોગને લઈને વિચાર કરવાની વાત કહે છે. “ વાચનોનો વિ” વચનગની માફક કાગને વિચાર પણ કરવામાં આવે છે એમ સમજી લેવું. “નવ સદાશિવાળ જ્ઞાવ માળિg” વચનગની અપેક્ષાથી આ કાયાગના વિચારમાં જે કઈ ફરક હોય તે તે એજ છે કે આ કાગ સર્વ ને હેય છે. જેથી સર્વ જીવ દંડકમાં કાયમને વિચાર કરવાની આ વાત કહી છે. મને અને વચનગ સર્વ જીવોને સહજ હેતે નથી તે કારણે આ બંને માંથી જે જે જીવને જે જે યોગ હોય છે. તેજ જીવને તે તે રોગને લઈને તેના સંબંધમાં વિચાર કરવો જોઈએ આ વિચાર કયાં સુધીના જીના વિષયમાં કરે જોઈએ એ વિષય બતાવવા માટે “જાવ માળિયાબં” એવું પદ કહ્યું છે–અર્થાત્ કાયાગને લઈને વૈમાનિક દેવે સુધીને છ માટે વિચાર કરવો જોઈએ. “ અરે ! મંતે રિહે ભગવન ! આપે જે કહ્યું છે તે જ રીતે અર્થાત સર્વથા સાચું જ છે. કેમકે શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૩
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy