SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે હેય છે, જેથી તેના વૈક્રિયશરીર સંબંધમાં વિચારણા કરવી જોઈએ બીજાના સંબંધમાં નહિં “જીવે i મંતે ! મારી નિવમા હિં જિળી પુરછા '' હે ભગવન્! આહારજ શરીરને બનાવતે જીવ શું અધિકરણી હોય છે કે અધિકરણ રૂપ હોય છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જયમા !” દે નોત્તમ! “જિળી વિ ગજરyi વિ’ આહારક શરીરની નિર્વતના કરતો થકી જીવ અધિકરણ પણ હોય છે, અને અધિકરણરૂપ પણ હોય છે. ગૌતમ સ્વામી તેનું કારણ જાણવા માટે ફરીથી પ્રભુને પૂછે છે કે “ળળ કાર ફિર વિ’ આપ ક્યા કારણથી એમ કહે છે કે તે જીવ અધિકરણ પણ છે અને અધિકારણરૂપ પણ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોરમા ! જમાચં વહુ” હે ગૌતમ! આહાર શરીરને બનાવતા જીવને જે કે અવિરતિ નિમિત્તવાળુ અધિકરણ પણુ અને અધિકરણ પણ હેતુ નથી પરંતુ તેમાં પ્રમાદ નિમિત્તવાળુ અધિકરણ પણું અને અધિકરણ પણ છે. કેમકે આ આહાર શરીર છઠ્ઠા ગુણસ્થાનમાં રહેલા સંયમશાલી ને જ હોય છે. અને ત્યાં પ્રમાદ છે જ “g FUણે જ છે એજ રીતે મનુષ્યના સંબંધમાં પણ આહાર શરીરના વિષયમાં સમજી લેવું. પહેલાં તમામ પ્રશ્ન સામાન્ય રીતે જીવના વિષયમાં કર્યા છે તે પછી દંડકના કમથી પ્રશ્ન થાય છે. મનુષ્ય દંડકમાં આહારકશરીર મનુષ્યને જ હોય છે જેથી એવું કહ્યું છે કે “ મgણે ફિ” એ પ્રમાણે મનુષ્યમાં સમજી લેવું અહિંયા અવિરતિના અભાવથી અવિરતિ અધિકરણ નથી પરત પ્રમાદાત્મક જ અધિકરણ છે. આ પ્રમાદાત્મક અધિકરણથી જ મનુષ્ય જીવ અધિકરણી છે. અને અધિકરણ રૂપ પણ છે. “તેયા કરી ના શોરસિય” દારિક શરીરની માફક તૈજસ શરીરના સંબંધમાં પણ સમજી લેવું. “નવરં નવા માળચવું” દારિક શરીરની અપેક્ષાએ તેજસશરીરમાં એજ ભેદ છે કે આ તૈજસ) તમામ જીવોને હોય છે. અને ઔદાકિશરીર બધા જીવેને હેતું નથી તેથી સર્વ જીવના વિષયમાં તૈજસશરીર સંબંધી ચર્ચા-વિચારણા કરી લેવી જોઈએ. “gવં જHસરી વિ” કાર્મશરીરના સંબંધમાં એજ રીતને વિચાર સમજી લેવું કેમકે તેજસ અને કાશ્મણ એ બે શરીર સઘળા સંસારી જેને હેય છે. “જીવે નં અરે ! રોવિચ નિવમા વિ અજિળી દિર” હે ભગવન્ ! શ્રોત્રેન્દ્રિયની નિર્વતના કરતા જીવને સાધિકરણ પણ છે કે અધિકરણ રૂપ પણ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“gવં નવ લોઢિયારી તવ ઘોરુંચિં વિ માળિયä” હે ગૌતમ! દારિક શરીરવાળાના વિષયમાં જેવું કથન શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy