SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ 'અનેિવચાર' સારૂ મુળ' જો વક્ષ્યમાણુ પ્રકારના એક એક શબ્દોને સાંભળે તું લ જેવાકે -‘મલિળઢ્ઢાળાળિ વા’ભેંસને અથવા ‘વણમળટ્રાળનિ વા' બલદેને ખાંધવાના સ્થાનેામાં ઉત્પન્ન થતા શબ્દને અથવા ‘અન્નજળટ્ટાનાનિ વા' ઘેાડાએને આંધ વાના સ્થાનમાં થતા શબ્દેને અથવા ‘સ્થિરળઢાળનિ વા’અથવા ‘નાવ લિંગસ્ટરન દાળળિ વા' યાવત્ વાંદરાઓને માંધવાના સ્થાનામાં શબ્દેને અથવા લાવલ-ખતકને બાંધવાના સ્થાનામાં થતા શબ્દને અથવા પિંજલ નામના પક્ષિ વિશેષને બાંધવાના સ્થાનમાં ઉત્પન્ન થતા શબ્દોને ‘અન્નયારૂ સારૂં નિમંત્રણા સારૂં” ખીજાપણુ આવા પ્રકારના પશુપક્ષિઓને આંધવાના સ્થાનેામાં ઉત્પન્ન થતા શબ્દેને‘જળોચળકિયાલ નો મિસંયાગ્નિ મળા' કાનેથી સાંભળવાની ઇચ્છાથી સાધુ સાધ્વીએ ઉપાશ્રયની બહુાર કઇ પણ અન્ય સ્થાનામાં જવા માટે મનમાં સોંકલ્પ કે વિચાર પણ કરવે! નહીં. કેમકે આવા ના ભેંસ વિગેરે પશુ અને લાવલ ખતક વિગેરે પક્ષીને બાંધવાના સ્થાનેામાં ઉત્પન્ન થતા શબ્દને સાંભળવા માટે જવાથી સયમની વિરાધના થાય છે. તેથી સંયમનુ પાલન કરવા વાળા મુનિએ આ પ્રકારના હાથી વગેરે પશુઓને અને કપિ’જલ વિગેરે પક્ષિઓને બાંધવાના સ્થાનોમાં ઉત્પન્ન થતા શબ્દોને સાંભળવા માટે કોઇ પણ અન્ય સ્થળે જવુ' નહીં હવે પ્રકારાન્તરથી શબ્દને ન સાંભળવા વિષે કથન કરે છે.-લે મિત્રવ્વા મિત્રવ્ળી વ' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘વેચા’ સારૂ મુળ' જો એવી રીતના એક એક શબ્દને સાંભળે તેં નહા’જેવાકે-‘સિનુદાનિ વા નાવ' પાડાઓની લડાઇમાં ઉત્પન્ન થનારા શબ્દેને અથવા યાવત્ ખળદોની લડાઈમાં ઉત્પન્ન થતા શબ્દેને અથવા ઘેાડાઓના યુદ્ધમાં ઉત્પન્ન થતા શબ્દોને કે હાથીઓની લડાઇમાં થનારા શબ્દોને અથવા વાનરોની લડ ઇમાં થનારા શબ્દને અથવા લાવક પક્ષીયેાની લડાઇમાં થનારા શબ્દે ને અથવા મતકાની લડાઈમાં ઉત્પન્ન થતા શબ્દને અથવા વિંગનુઢ્ઢાળિ વા' કપિ’જલ નામના પક્ષિયે ની લડાઇમાં ઉત્પન્ન થનારા શબ્દેને તેમજ મ્નચરાતXT વિવવા સારૂં' એજ પ્રમાણે કંઇપણ બીજા પશુપક્ષિએના યુદ્ધમાં થનારા શબ્દે ને સોચળવદિયા નો મિસંધરિના વળા’કાનાથી સાંભળવાની ઇચ્છાથી સાધુ કે સાત્રીએ ઉપાશ્રયની બહુાર અન્ય સ્થાનામાં જવાના મનમાં સંકલ્પ કે વિચાર પણ કરવા નહીં. કેમકે-આ પ્રકારના ભેંસ કે બળદ, ઘેાડા હાથી વિગેરેની લડાઇમાં થતા શબ્દોને સાંભળવાથી રૌદ્રભાવ ઉત્પન્ન થાય છે, અને રૌદ્રભાવ થવાથી જીવહિંસાની ભાવના ઉત્પન્ન થાય છે, તેથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનુ પાદ્યન કરવાવાળા સાધુ અને સાધ્વીએ આવા પ્રકારના પશુ પક્ષિયાની લડાઇમાં થનારા શબ્દેને સાંભળવા નહી’. આ પ્રમાણે વીતરાગ પ્રભુશ્રી મહાવીર સ્વામીએ કહ્યુ છે, હવે અન્ય પ્રકારના શબ્દેને ન સાંભળવા વિષે કથન કરે છે.—સે મિલ્લૂ વા મિથુની વ' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ‘બ્રાવેશા સાફ યુગે' જો વક્ષ્યમાણુ પ્રકારના એક એક સબ્દોને સાંભળે ‘તું જ્ઞા’ જેવા કે-નૂયિાળાળિ વા' વરવહુ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨૮૬
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy