SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ વિગેરે બબ્બે જોડકારૂપ યૂથ સબધી વેદીમાં થનારા શબ્દોને એટલે કે વરવહૂના વનને સાંભળવું નહીં', કેમકે વરવહૂના વનને સાંભળવાથી સાધુ સાધ્વીને વિષય વાસના થવાથી લગ્ન કરવાની ઇચ્છા થવાથી સયમની વિરાધના થાય છે. અથવા ચસૂતિયાળાન વા' ઘેાડાના યૂથાના સ્થાનેમાં થનારા શબ્દને અથવા યસૂચિતાનિ વા' હાથીના ચૂથના સ્થાનમાં થનારા શબ્દને અથવા વાનમૂચિ ઝાળાનિ વા વાનરે નાયૂથાના સ્થાના માં થનારા શબ્દને ‘નવ' યાવત્ લાવક પક્ષિયાના યૂથેાના સ્થાનમાં થનારા શબ્દેને અથવા ખતક પક્ષિયાના યૂથેના સ્થાનેામાં થતા શબ્દને તથા ‘અમ્નચરાફ્ત ્વIS સદ્દારૂ ખીજા પણ તેવા પ્રકારના યૂથ સબંધી શબ્દને જળસોચળદિયાદ્ નો અમિસયાકિના રાવળાપુ' કાનેથી સાંભળવાની ઇચ્છાથી સાધુ કે સાધ્વીએ ઉપાશ્રયની ખહાર અન્ય સ્થાનામાં જવા માટે મનમાં સંકલ્પ કે વિચાર પણ કરવા નહી' કેમકે આવા પ્રકારના હાથી ઘેાડા વાંદરાના યૂથાના સ્થાનેામાં ઉત્પન્ન થનારા શબ્દોને સાંભળવાથી પણ વિષય વાસના પેદા થાય છે. અને સંયમમાં વિરાધના થાય છે. તેથી સંયમનુ પાલન કરવાવાળાં સાધુ અને સાધ્વીને આવા પ્રકારના ઘેાડા હાથી વિગેરેના યૂથેાના સ્થાનામાં થનારા શબ્દને સાંભળવા મનમાં વિચાર પણ કરવા નહીં. " સૂ ર્ ! હવે આખ્યાયિકા સ્થાનક વિગેરે સ્થાનામાં થતા શબ્દોને પણુ ન સાંભળવા વિષે સૂત્રકાર કથન કરે છે. ટીકા”-ને મિલ્લૂ વા મિસ્તુની વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘જ્ઞાવ ઘુળે' યાવત્ જો વક્ષ્યમાણુ પ્રકારના શબ્દોને સાંભળે ‘તેંદ્દા’ જેમકે-‘અવાયઢળાળિ વા' આખ્યાયિકા અર્થાત્ કથાનકો ના સ્થાનામાં ઉત્પન્ન થતા શબ્દાને અથવા ‘માણુમ્માળિય ઝાળાવિ' મનેાન્માન એટલે કે માન–તાલમાપ વગેરે પરિમાણેના સ્થાનામાં ઉત્પન્ન થતા શબ્દને તથા ઉષ્માન એટલે કે સેના ચાંદી ને માપવાના તાલવાના સ્થાનામાં ઉત્પન્ન થતા શબ્દેને અથવા મતાનરૃપીયાતતીતતાજીનુહિયર ુપ્પવાચકાનાનિ વા' અત્યંત જોર જોરથી વાગતા ઢાલ, મૃદુઇંગ નૃત્યગીત વાત્રિ ત ંત્રી તાલ તૌયત્રિક પખાલ વિગેરે વાદ્ય વિશેષના થનારા શબ્દો વાળા સ્થાનમાં અથવા અન્તચારૂં વા તત્ત્વાર્ફે સારૂં' આ પ્રકારના ખીજા અનેક પ્રકારના સ્થાનેમાં થતા શબ્દને સાંભળવાની ઇચ્છાથી નો મિસધાRsિના ગમાણ ઉપાશ્રયની બહાર કોઇ પણ ખીજા સ્થાનમાં નારા શબ્દોને સાંભળવા માટે મનમાં સકલ્પ અગર વિચાર પણ કરવા નહીં કેમકે આ પ્રકારના આખ્યાયિકા કથાનક નાટક રાસલીલા, રામલીલા, વગેરેના સ્થાનામાં ઝાલર શ્રી આચારાંગ સૂત્ર : ૪ २८७
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy