SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ અટારીમાં થતા શબ્દોને અથવા ‘રિયાળિ વા’ ચરિક અર્થાત્ પ્રાકાર ઉપરના કેટમાં થતા શબ્દને અથવા “રાજાળ ના કારદેશમાં થતાશને અથવા “નોપુળિ વા’ ગપુર એટલે કે પુરના દ્વારમાં ઉત્પન્ન થતા શબ્દોને “નારું તéqIRારું વિશ્વ સા”િ આવા પ્રકારના બીજા પણ કેઈ સ્થાનમાં ઉત્પન્ન થતા અનેક પ્રકારના શબ્દોને “ નોવિચાg નો અમiધારિડા રમાઈ' કાનેથી સાંભળવાની ઇચ્છાથી સાધુ કે સાધ્વીએ ઉપાશ્રયની બહાર કે ઈપણ અન્ય સ્થાનમાં જવા માટે મનમાં સંકલ્પ અથવા વિચાર પણ કર નહીં કેમકે આવા પ્રકારના શબ્દોને સાંભળવાથી આસક્તિ થવાની સંભાવનાથી સંયમની વિરાધના થવા સંભાવના છે. અર્થાત્ સંયમ પાલન કરવામાં અનેક પ્રકારના વિન ઉપસ્થિત થાય માટે સાધુ કે સાધ્વીએ આવા પ્રકારના દુકાન અટારી વિગેરેમાં થતા શબ્દોને સાંભળવા માટે ઉપાશ્રયની બહાર કોઈ પણ સ્થળે જવો મનમાં સંકલ્પ પણ કર નહીં કેમકે આમ કરવાથી સંયમ પાલન થઈ શકતું નથી આ પ્રમાણે વીતરાગ મહાવીર સ્વામીએ કહ્યું છે. હવે પ્રકારાન્તરથી અન્ય પ્રકારના શબ્દો પણ ન સાંભળવા વિષે કથન કરે છે – તે મિરર્ વા મિજવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “મારૂચારૂં સદા મુળરૂ' જે વફ્ટમાણ પ્રકારના એક એક શબ્દોને સાંભળે તે જ્ઞા” જેવા કે- તિવાળar ત્રણ માર્ગવાળા રસ્તામાં થતા શબ્દને અથવા “૩ાળ વા’ ચત્વર ચાર રસ્તા વાળા ચેગઠામાં ઉત્પન તથા શબ્દોને અથવા “વરાળિ વા’ ચત્વર અર્થાત્ ચેરહા પર ઉત્પન્ન થતા શબ્દોને અથવા “ખુદાન વા’ ચતુર્મુખ અર્થાત્ ચૌટામાં ઉત્પન્ન થતા શબ્દોને અથવા તે “અનિયરફે તqIITહું વિવારું સારું બીજા પણ આવા પ્રકારના અનેક પ્રકારના શબ્દોને “રોયorgયા કાનેથી સાંભળવાની ઈચ્છાથી ઉપાશ્રની બહાર કોઈ પણ અન્ય સ્થાનમાં જવા માટે મનમાં સંક૯પ કે વિચાર પણ કરે નહીં કેમકે-આવા પ્રકારના ત્રિમાર્ગ, ચતુર્માર્ગ વિગેરે સ્થાનમાં ઉત્પન્ન થતા શબ્દોને સાંભળવાથી આસક્તિ, વધી જવાની સંભાવનાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સધુ કે સાવીએ આવા પ્રકારના શબ્દોને સાંભળવા નહીં. હવે હાથી વિગેરેને બાંધવાના સ્થાનમાં ઉત્પન્ન થતા શબ્દોને પણ ન સાંભળવા વિષે કથન કરે છે.–“રે મિરર્ વા મિડુળી વા” તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી, શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨૮૫
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy