SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ હવે સાધુઓની ગમન વિધિનું કથન કરે છે.- ટીકા-ને મિત્ર વા મિત્રદ્યુળી વા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી નામાજીનામ' તૂ માળે” એક ગામથી ખીજે ગામ જતાં અંતરા તે ચિદ્દિપુત્રાદ્ધિજ્ઞા' માગમાં કાઈ વટે મા પાંસે આવે અને તે ળ વહિવદ્યા વં યજ્ઞા છે મુસાક્રૂર એવી રીતે પૂછે કે-આાવસ'તો! સમા !' હું આયુષ્મન્ ! ભગવાન્ શ્રમણુ ! ‘વિચારૂં રૂત્તો હિકડ઼ે પાસ' આપે અહીંથી નજીકના રસ્તામાં કઇ માણસ વિગેરેને જોયા છે ? તું ના' જેમ કે ‘મનુસ' વા' મનુષ્યને કે નોળ વા' ગાય કે બળદને અથવા ‘મિ ચા' ભેંસને વસું વ' અગર સામાન્ય પશુને અથવા તે ‘વિરું વા’સામાન્ય પક્ષિને અથવા ‘સીસિયં વા” સપને અથવા ઘાને અથવા ‘ચર વા' જલચર-ખક, સારસ, હુંસ વિગેરે સાધારણ જલચરને દેખેલ હાય તા ‘બાલ૬ લે' કહેા અને દેખાડા આ પ્રમાણે કાઈ પૂછે તે ‘ä નો બારૂÆિજ્ઞા’સાધુએ તે બતાવવા નહી' તેમ કહેવુ' પણ નહીં નહીતર સંયમની વિરાધના થશે. આ રીતે એ મુસાફરની મનુષ્યાદિ સંબંધી નો વરસ સંપત્ત્તિ વનિાળિગ્ગા' પ્રતિજ્ઞાને મતાવવા માટે સ્વીકાર કરવા નહી પરંતુ ‘તુસિનીપ વ્યેહિન્ના' મૌન રહીને ઉદાૌન થઈ તેની ઉપેક્ષા કરવી જ્ઞાળ વા નો જ્ઞાનંતિ વર્ અને જાણતા હાય તા પણ નથી જાણતા તેમ કહી દેવું. કેમ કે—પ્રાણિયાને બચાવવા માટે અસત્ય કહેવામાં દેષ લાગતા નથી તેથી ‘તકો સલયામેવ નામાનુજાામ' ટૂજ્ઞિજ્ઞા' સ ́મ પૂર્ણાંક જ સાધુ અને સાધ્વીએ એક ગામથી બીજે ગામ જવું જોઈએ કે જેથી દોષ લાગે નહી', 'સે મિલ્ યા મિવન્તુળો વા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ‘ગામનુનામાં જૂનમાળે” એક ગામથી મૌજે ગામ જતાં અંતરા સેવાદિવાહિયાત્રાન ચ્છિન્ના' માર્ગમાં તે સાધુને કઈ વટેમાર્ગુ મળે અને તે દિત્રાદ્યિા વવજ્ઞા તે મુસાફર ને એમ કહે કે ‘આવત’તો સમળા !' હું આયુષ્મન્ ભગવત્ શ્રમણ ! ‘વિ ચારૂં વિશ્ને પાસā' આ રસ્તાની નજીકમા માર્ગની ખાજૂએ આપશું ‘વસૂચાળિ öાળિયા' પાણીમાં જ પેદા થનારા કાને અથવા ‘મૂળિ વા’કંદમૂળાને ‘તયા વા પત્તા વા' વગ-છાલ અથવા પાનડા અથવા પુજ્જા જા વીયા’ પુષ્પાને કે ફળોને અથવા બીજોને ‘રિયાળિ વા કુટુાં વાસ'નિશ્ર્ચિ” લીલેાતરી વનસ્પતિને અથવા સૌપસ્થ પાણીને અથવા અનેિ વા સનિવિજ્ઞ' નજીકમાં રાખેલ અગ્નિને આપે જોયા છે? અને તેને આપે જોયા હોય તેા બાપ' મને ખતાવા અને જ્ઞાવ' યાવત્ દેખાડા આ પ્રમાણે તે મુસાફર કહે તે સાધુએ તે ખતાવવા નહીં કે દેખાડવા નહીં. એ પથિકની પૂર્વોક્ત શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૭૫
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy