SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ય અને કયાં જવું છે? આ રીતે પૂછે તે ને તત્ય આચરવા બન્ના વા' ત્યાં જે આચાર્ય અથવા ઉપાધ્યાય કે વડિલ હાય સે માણિજ્ઞ વાવિયાજ્ઞિ_વા તેએએજ ઉત્તર આપવે. અને પૂછેલા સઘળા પ્રશ્નોના ઉત્તર સારી રીતે ખુલાસાવાર આપવા રિય ઉગજ્ઞાચક્ષ માસમાળÄવા વિચારેમાળÆ વા' ઉત્તર આપતા એ આચાય ? ઉપાધ્યાય વિગેરેની ‘બંતાનોમાસું રિજ્ઞા' વચમાં અન્ય સાધુએ એલવુ ન જોઈએ અર્થાત્ આચાર્ય કે ઉપાધ્યાય વિગેરેએ પથિકે પુછેલા પ્રશ્નોના ઉત્તર દેવા. ખીજા સાધુએ ઉત્તર આપવા નહી. કેમ કે મર્યાદાનુસાર રહેવું જોઇએ ‘તો સંજ્ઞામે અને સત્યમ પૂર્વીક જ ‘બાળિ' વિડેલ સાધુની સાથે ‘ગામનુનામ વૃદ્ધિ જ્ઞા' એક ગામથી બીજે ગામ ગમન કરવું ‘લે મિલ્લૂ વા મિત્રવુળી વા' તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી બ્રહ્માર્ નિય વડિલ સાધુએની સાથે નાનામ’ટુકનમળે' એક ગામથી ખીજે ગામ જતાં તો રાચનિયમ્સ ત્યેળ Ë' તે પેાતાનાથી વડિલ સાધુએના હાથને પેાતાના હાથથી નાવ અળાસાયમા” કે તેએના પત્રને પેાતાના પગથી તથા શરીરથી શરીરના સ્પ ન કરતાં ‘તત્રો સનયામેવ દ્વારાળિય' સયમ પૂર્ણાંક વિડેલ સાધુની સાથે ‘નામાળુરામ સુગ્નિજ્ઞ' એક ગામથી ખીજે ગામ જવુ' કેમ કે આ રીતે વિડેલ સાધુની સાથે ગમન કરવાથી સયમની વિરાધના અને આશાતના થતી નથી. ‘સે મિવ્ યા મિવુળી વા’ તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી બ્રારાનિય જ્ઞાાળુનામ' તુઝમાળે' વડિલ સાધુએની સાથે એક ગામથી બીજે ગામ જતાં અંતરાને વહિવાદિયા વાઇિન્ના' એ સાધુ કે સાધ્વીને માર્ગોમાં જો કોઇ મુસાફર પાંસે આવે અને તે ળ પારિવાાિ ણં વžજ્ઞા' તે મુસાફર ને એવી રીતે કહે કે ગાવસતો ! સમળા! તુમે છે આયુષ્મન્ ! ભગવત્ શ્રમણ ! આપ કાણુ છે ? આ રીતે તે મુસાફરના પૂછવાથીને તત્વ સવ્થાનિ' એ સાધુ એમાં જે સર્વ શ્રેષ્ઠ સાધુ હોય તે મલિન વા વારિક વ' તેએાએ જ તે મુસાફરની સાથે ખેલવુડ અને તેના પ્રશ્નોના ખુલાસાવાર ઉત્તર આપવા પર ંતુ રાનિયમ્સ માસમા É' એ સર્વ શ્રેષ્ઠ સાધુ ખેલતાં હોય ત્યારે ‘વિયારે માનસ' કે પ્રશ્નોના ઉત્તર આપતા હૈાય ત્યારે કાઈએ ‘નોરતા મારું માસિષ્ના ઉત્તર અપતા એ સર્વ શ્રેષ્ઠ સાધુની વચમાં કોઇ ખીન્ન સાધુએ ખેલવુ નહીં. કે બીજા સાધુએ એ પ્રશ્નોના જવાખ આપવા નહીં. પરંતુ ‘તો સંનયામેત્રાાનિક સંયમપૂર્વક જ એ સર્વશ્રેષ્ઠ સાધુની સાથે ‘નામ ગુનામ' તુગ્નિજ્ઞા' એક ગામથી ખીજે ગામ જવું અને યથાવિધિ સચમનું પાલન કરવુ. ॥ ૫ ॥ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૭૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy