SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ પ્રતિજ્ઞાને કન્યાદિ બતાવવાના કહેણને સ્વીકારવું નહીં પરંતુ મૌન રહીને તેના કથનની ઉપેક્ષા કરવી અને જે જાણતા હોય તે પણ અમે જાણતા નથી એ પ્રમાણે કહી દેવું અને “દૂનિન્ના” ત્યાંથી સંયમ પૂર્વક જ એક ગામથી બીજે ગામ જવું. મિજવું વા મિત્રરઘુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અથવા સાવી THIFT કૂકુળમાળે એક ગામથી બીજે ગામ જતાં “ચંતા રે વારિવાલ્ફિયા sarmછિન્ના માર્ગમાં તેમને જનારા સાધુ કે સાધીને કેઈ મુસાફર મળે અને તે બે પારિવણિયા પર્વ વફઝ” તે મુસાફર આવીને એવું છે કે “આ તો ! તમ” હે આયુષ્યન્ ! શ્રમણ ભગવન્! “વિચારું રૂત્તો જિદ્દે પાસ” અહીંથી નજીકના માર્ગમાં આપે આ કહેવામાં આવનાર ધાન્ય વિગેરે જોયા છે? જેમ કે-વસાળિ વા ઘણું વિગેરે ધાને અથવા “ઝાવ વા વિવું નિવિ યાવત્ રાજાની સેનાઓને અથવા અનેક પ્રકારના ઘડા હાથી રથ પાયદળ રૂપ ચતુર્વિધ સંનિવિષ્ટ કટક તંબુ વિગેરે આપે જોયા છે. તે બાદ તે ધાન્ય કે સેના વિગેરે આપે જોયા હોય તે કહે અને બતાવે આ પ્રમાણે મુસાફર પૂછે તે પણ સાધુએ તે ઘણું વિગેરેને બતાવવા નહીં કે દેખાડવા નહીં અને તે બતાવે કે કહે તે સંયમની વિરાધના થાય છે. તેથી જાણવા છતાં પણ મૌન જ રહેવું જાણવા છતાં કહેવું નહીં “ગાવ દૂષિT=ા અને સંયમ પૂર્વક એક ગામથી બીજે ગામ જવું. તે મિઠુ વા મિડુળી રા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ કે સાધવી “નામાંgrH તૂઝમાળે એક ગામથી બીજે ગામ જતાં “અંતર રે પાષિચિત કવાછિન્ના નાય” માર્ગમાં તેમને જે કાઈ મુસાફર મળે અને તે પાસે આવીને પૂછે કે શાંતો નHTTP હે આયુમન્ ! હે શ્રમણ ! ભગવન! રિયા રો જામે વા ચાળી વા’ અહીંથી ગામ કેટલે દૂર છે? અથવા યાવતું નગર કેટલે દૂર છે? અથા કર્બટ–નાનું ગામ કેટલે દૂર છે. અથવા કેટલે દરમડંબ–નાનું નગર છે? અથવા કેટલે દૂર દ્રોણમુખ અર્થાત્ પર્વતની તળેટી છે? અથવા કેટલે દૂર આકર અર્થાત્ ખાણ છે? અથવા કેટલે દૂર આશ્રમ છે? અથવા કેટલે દૂર રાજધાની છે? અરે મારૂ ગામાદિ આપ કહે અને યાવત દેખાડો આ રીતે તે મુસાફર પૂછે તો સાધુ કે સાધ્વીએ ગામાદિ બતાવવા નહીં. કે કહેવું પણ નહીં. પરંતુ મૌન રહેવું અથવા જાણવા છતાં પણ અમે જાણતા નથી તેમ કહી દેવું તેમ કહેવાથી સંયમની વિરાધના થતી નથી. પરંતુ તે બતાવવાથી ઘણું દોષ લાગવાથી સંયમની વિરાધના થવાને સંભવ રહે છે. તેથી સંયમ પાલન પૂર્વક “કાવ સૂરિજ્ઞા” એક ગામથી બીજે ગામ જવું. “જે મિશ્નર વા મિડુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “ભામાશુકામ ટૂરૂમાળે” એક ગામથી બીજે ગામ જતાં બંતા જે પરિવાિ વવાદિજ્ઞા' એ સાધુને માર્ગમાં જે કેઈ મુસાફર મળે અને તે પાહિચિા વં વરૂડા’ તે મુસાફર એમ પૂછે કે “આ૩ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૭૬
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy