SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेद्रिका टीका श०२५ उ. ३ खू०८ नैरयिकादीनामहपबहुत्व निरूपणम् ७२९ पुद्रलास्तु- जीवैः बद्धा असंबद्धाश्वापि भवन्ति । अतः पुद्गलेभ्यो जीवाः स्वोका भवन्ति । यथोक्तम् 'जं पोगलावबद्धा जीवा पारण होंति तो थोबा. जीवेहिं विरहिया अविरहिया य पुण पोग्गला संति' ॥१॥ यत्पुद्गलावबद्धा प्रायेण जीवा स्ततः स्तोका भवन्ति, जीवविरहिता अविरहिताच पुनः पुलाः सन्ति ॥ इतिच्छाया । जीवेभ्योऽनभ्यगुणा पुतला, कथमनन्तगुणत्वम् ? यत् तैजसादिशरीरम् येन जीवेन परिगृहीतं भवति तत्, ततो जीवात् पुलपरिमाणमाश्रित्याऽनन्तगुणं भवति । तथा तैजसशरीरात् प्रदेशतोऽनन्तगुणं कार्मणं शरीरं भवति । एवं च एते तेजसकार्मणशरीरे जीवप्रतिबद्धे अनन्तगुणे भवतः । जीवविमुक्ते च ते वास्यामनन्तगुणे भवतः । शेषशरीराणां चर्चाऽत्र न कृता यतस्तानि मुक्तान्यपि स्व स्वजीव प्रायः अनन्तानन्तपुगलों से बद्ध हैं। परन्तु जो पुद्गल हैं वे जीवों के साथ संबद्ध भी हैं और असंबद्ध भी हैं । इसी कारण यहाँ पुगलों की अपेक्षा जीवों में स्तोकता कही गई है। सो ही कहा है-'जं योग्गलावबद्धा जीवा' इत्यादि । जीवों से अनन्तगुणित अधिक पुद्गल इसलिये कहे गये हैं कि जो तैजस आदि शरीर जीव से परिगृहीत हो रहे हैं वे पुद्गल परिणाम को लेकर जीव से अनन्तगुणे हैं और तैजसशरीर से अनन्तगुणा कार्मणशरीर है । इस प्रकार जीव प्रतिबद्ध ये तेजस और कार्मणशरीर अनन्तगुणें जीव की अपेक्षा से कहे गये हैं। परन्तु जो तेजसकार्मणशरीर जीव से विप्रमुक्त हैं वे भी जीव प्रतिबद्ध तैजसकार्मण शरीर से अनन्तगुणे हैं। शेष शरीरों की यहां चर्चा नहीं की જીવા પ્રાય: અનંતાન ́ત પુદ્ગલેાથી બધાયેલા છે. પરંતુ જે પુલે છે, તે જીવાની સાથે સંબદ્ધ-અધાયેલા પણ છે. અને ખ'ધાયા વિનાના પણ છે. આ કારણથી અહીયાં પુદ્ગલા કરતાં જીવામાં અપપણુ કહેલું છે. એજ કહ્યુ છે पोग्गला व बद्धा जीवा' इत्यादि का रतां युद्धसो अनंता वधारे भेटला भाटे કહ્યા છે કે જે તૈજસ વિગેરે શરીરા જીવેાથી ગ્રહણ કરાયા છે. એ પુદ્ધલાના પરિણામથી જીવા કરતાં અનતગણા છે અને તૈજસ શરીરા કરતાં અનન્ત ગણા કામણુ શરીરે છે. આ રીતે જીવથી પ્રતિબદ્ધ આ તૈજસ અને કામણુ શરીરો અનન્તગણા જીવની અપેક્ષાથી કહ્યા છે. પરન્તુ જે તેજસ અને કાણ શરીર। જીવથી છૂટી ગયા છે. તે પણ જીવથી પ્રતિબદ્ધ તેજસ અને કામણુ શરીર કરતાં અનન્તગણુા છે. બાકીના શરીરાની વિચારણા અહીં કરવામાં भ० ९२ શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy