SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ ७३. भगवतीसूत्रे स्थाने तयोरनन्तभागे वर्तते तदेवमिह तैजसशरीरपुद्गला अपिजीवेभ्योऽनन्तगुणाः किं पुनः कार्मणादि पुद्गलराशि सहिताः ?, ते तु अनन्तगुणा भवन्स्येवेति भावः। तथा-पञ्चदशविधप्रयोगपरिणता पुद्गलाः स्तोकारतेभ्यो मिश्रपरिणता अनन्तगुणाः । तेभ्योऽपि विलसापरिणताः अनन्तगुणाः, विविधा एवं च पुद्गलाः सर्व एव भवन्ति । जीवाश्च सर्वेऽपि प्रयोगपरिणतपुरलानां प्रतनुकेऽनन्तमागे वर्तन्ते । यस्मादेवं-तस्माद् जीवेभ्यः सकाशात् पुद्गला बहुभिरनन्ताऽनन्तकैर्गुणिताः सिद्धा इति । 'एएसि गं भंते' एतेषां खलु मदन्त ! 'जीवाणं आउयस्स कम्मस्स बंधगाणं गई है। क्यों कि जीव से विषमुक्त भी वे अपने अपने स्थान में उन दोनों की अपेक्षा से उन दोनों के अनन्तवें भाग प्रमाण हैं। इस प्रकार तैजस शरीरपुद्गल भी जीवों की अपेक्षा अनन्तगुणें हैं। और जब ये कार्मण आदि पुद्गल राशि हों तो फिर कहना ही क्या है ? इस अवस्था में तो ये अनन्तगुण होते ही हैं । तथा पन्द्रह प्रकार के प्रयोगों से परिणत हुए जो पुद्गल हैं वे स्तोक हैं । इससे अनन्तगुणे अधिक मिश्रपरिणत पुद्गल हैं और इनसे भी अनन्तगुणें अधिक जो विस्रसा परिणत पुद्गल हैं वे हैं । जितने भी पुद्गल हैं वे सब तीन प्रकार के ही होते हैं । और जितने भी जीव हैं वे सब भी प्रयोगपरिणत पुगलों के प्रतनुक अनन्तवें भाग प्रमाण में हैं । अतः जब ऐसी बात है तो यह अपने आप ही सिद्ध हो जाता है कि जीवों से अनेक अनन्तानन्तगुणित पुद्गल हैं। 'एएसि णं भंते ! जीवाणं आउयस्स कम्मस्स बंधगाणं આવી નથી, કારણ કે જીવથી છૂટેલા તે શરીરે પિતા પોતાના સ્થાનમાં તે બને કરતાં તે બન્નેના અનન્તમાં ભાગ પ્રમાણ છે. આ રીતે તિજસ શરીર પુલ પણ જીની અપેક્ષાએ અનન્તગણા છે. અને જ્યારે આ કામણ વગેરે મુદ્દલ સમૂહ હોય તે પછી કહેવાનું શું છે, આ અવસ્થામાં તે આ અનન્તગણું જ હોય છે. તથા પંદર પ્રકારના પ્રગોથી પરિ. શુત થયેલા જે મુદ્દલે છે, તે સ્નેકઅલ્પ છે તેના કરતાં અનન્તગણું અધિક–વધારે મિશ્રપરિણત પુદ્રલે છે. અને તેના કરતાં પણ અનન્તગણું વધારે વિશ્વસારિત પુતલે છે. જેટલા પુલે છે તે બધા ત્રણ પ્રકારના હોય છે. અને જેટલા જીવે છે તે બધા પણ પ્રયાગ પરિણત પુદ્ગલેના સૂમ અનન્તમાં ભાગ પ્રમાણવાળા છે તેથી જ્યારે આ પ્રમાણે છે તે એ વાત પિતાની મેળે જ સિદ્ધ થઈ જાય છે કે જીવે કરતાં અનેક અનન્તાનંતગણુ યુદ્ધ છે. 'एएसिगं भंते ! जीवाणं आउयस्स कम्मरस बंधगाणं अबंधगाणं ७ શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy