SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ ७०२ भगवती सूत्रे तस्मात् - पूर्वापरश्रेणयो दक्षिणोत्तर श्रेणयश्च समसंख्यपदेशवत्यः । ताच श्रेणयः काश्चित् - कृतयुग्मरूपाः काश्चन - द्वापरयुग्माश्च भवन्ति । किन्तु ज्योजप्रदेशाः, कल्योपदेशा वा न भवन्ति । तथाहि असद्भावस्थापनया दक्षिणपूर्वात् - रुचकमदेशात् पूर्वतो यल्लोक श्रेण्यर्द्ध तस्मदेशशतमानं भवति । यच्चाऽपरदक्षिणाद् रुचकमदेशाद अपरतो लोकश्रेग्यर्द्ध-तदपि प्रदेशशतमानम् भवति ततश्च शतद्वयस्य चतुष्कापहारे पूर्वापयतलोकश्रेयाः कृतयुग्मता भवति । तथा दक्षिणवह इतर से अर्थात् पश्चिम अथवा उत्तर से तुल्प है इसलिये पूर्व पश्चिम श्रेणियां और दक्षिण उत्तर श्रेणियां समान संख्यावाले प्रदेशोंवाली हैं । इनमें किननिक श्रेणियां कृतयुग्मरूप हैं और कितनिक श्रेणियां द्वापरयुग्मरूप हैं । किन्तु वे ज्योजप्रदेशवाली और कल्योज प्रदेशोंवाली नहीं होती हैं । कल्पना करो- दक्षिण पूर्व से लेकर जो रुचक प्रदेश हैं वे पूर्व श्रेणिके अर्ध भागरूप हैं इनका आकार १०० है तथा जो पश्चिम दक्षिण से लेकर रुचक प्रदेश हैं वे पश्चिम श्रेणिके अर्धभागरूप हैं इनका भी आकार १०० है इनमें से दोनों १०० प्रदेशों में से चार २ का अपहार करमे पर अन्त में चार ही प्रदेश बचते हैं अतः पूर्व से पश्चिम तक आयत श्रेणियों में एवं उत्तर से दक्षिण तक आयत श्रेणियों में कृतयुग्मता आजाती है । यह पहिले ही प्रकट कर दिया गया है कि जिस राशि में से ४-४ घटाने पर अन्त में ४ बबते हैं ऐसी वह राशि में कृतयुग्मरूपता बाली कही गई है। तथा जिस राशि में ४-४ का अपहार करने पर अन्त અથવા દક્ષિણનું જે લેાકા છે, તે પશ્ચિમ અથવા ઉત્તરથી સરખું છે. તેથી પૂર્વ પશ્ચિમની શ્રેણયા અને દક્ષિણની શ્રેણિયા સરખી સખ્યાવાળા પ્રદેશોવાળી કહી છે. તેમાં કેટલીક શ્રેણિયા કૃતયુગ્મ રૂપ છે, અને કેટલીક શ્રેણિયા દ્વાપર યુગ્મ રૂપ છે, પરંતુ તેઓ યેાજ પ્રદેશવાળી અને કયેાજ પ્રદેશવાળી હાતી નથી, કલ્પના કરા કે-દક્ષિણ પૂર્વથી લઈને જે રૂચક પ્રદેશ છે, તે પૂર્વ શ્રેણિના અર્ધા ભાગ રૂપ છે, તેના આકાર ૧૦૦ છે. તથા જે પશ્ચિમ અને દક્ષિણથી લઇને રૂચક પ્રદેશ છે, તે પશ્ચિમ શ્રેણિના અર્ધા ભાગ રૂપ છે, તેને આકાર પણ ૧૦૦ છે, તેમાંથી ખન્ને સે ૧૦૦ પ્રદેશમાંથી ચાર-ચારને અપહાર કરવાથી (બહાર કહેાડવાથી) છેવટે ચાર જ પ્રદેશ મચે છે, જેથી પૂર્વથી પશ્ચિમ સુધીની લાંબી શ્રેણિયામાં કૃતયુગ્મ પણુ આવી જાય છે, આ સત્ર પહેલાં જ પ્રગટ કરી દીધુ છે, કે જે પ્રદેશરાશીમાંથી ૪-૪ ઘટાડવાથી છેટે ૪ ચાર ખચે અવી તે પ્રદેશરાશિ મૃતયુગ્મ રૂપ કહેલ છે. તથા જે રાશીમાં ૪૪ના અપહાર કરતાં છેવટે ૩ ત્રણુ ખેંચે તે શશી શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy