SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२५ उ.३ सू०६ श्रेण्याः सादित्वादिनिरूपणम् ७०३ पूर्वाद्रुचकप्रदेशाद् दक्षिणो योऽन्त्यः प्रदेशः तस्मादारभ्य पूर्वतो यल्लोक श्रेण्यद्वै तत् नवनवतिपदेशमानम् । यच्चापरदक्षि गायताद्रुचकमदेशाद् दक्षिगो योऽन्त्यः प्रदेशः तस्मादारभ्याऽपरतोयल्लोकश्रेण्यई तदपि च नवनवतिप्रदेशमानम् । ततश्व-द्वयोनवनवत्योर्मीलने चतुष्काऽपहारेच पूर्वापरायतले.कश्रेण्या द्वापरयुग्मता भवतीति । तदेवाह-‘एवं पाईणपडीणाययाओवि' एवं प्राचीप्रतीच्शयता अपि श्रेणयो ज्ञातव्याः स्यात्कृतयुग्मा नो योजाः स्याद् द्वापरयुग्माः नो ३ल्योजाः में ३ बचते हैं वह राशि योजरूप कही गई है। ४-४ का अपहार करने पर अन्त में जिस राशि में से २ बचते हैं वह राशि द्वापर युग्म रूप कही गई है और ४-४ का अपहार करने पर जिस गशि में से १ बचना है ऐमी वह राशि कल्योजरूप कहीं गई है । तथा दक्षिण पूर्व रुवक प्रदेश से दक्षिण जो अन्य प्रदेश है उससे प्रारंभ का पूर्व की तरफ जो लोक श्रेणी का अर्द्ध है वह ९९ प्रदेशों के प्रमाण रूप हैं तथा जो अपर दक्षिण तक लंबे रुचक प्रदेश से दक्षिण अन्त प्रदेश है उससे प्रारम्न कर जो अपर की ओर श्रेणी का अर्द्धभाग है वह भी ९९ प्रदेशों के प्रमाण रूप है। इन दोनों ९९ की संख्या के जोड़ में से ४-४ का अपहार करने पर पूर्वापरायत लोक श्रेणी में छापरयुग्मरूपता होती है। यही बात सूत्रकार ने 'एवं पाईणपडीणाययावि ' इस मंत्र गाठ द्वारा प्रकट की है । अर्थात्- पूर्व से पश्चिम तक लंबी जो लोकाकाश प्रदेशरूप श्रेणियां हैं वे कदाचित् कृतयुग्मरूप है रोजरूप नहीं हैं, જ રૂપ કહી છે, ૪૪૪ ને અપહાર કરતાં છેવટે જે પ્રદેશ રાશીમાં ૨ બે બચે તે પ્રદેશ રાશી દ્વાપરયુગ્મ રૂપ કહી છે. અને ૪+૪ ને અપહાર કરતાં જે પ્રદેશ રાશીમાંથી ૧ એક બચે છે, એવી તે પ્રદેશરાશી કાજ રૂપ કહેલ છે તથા દક્ષિણ પૂર્વ સૂચક "પ્રદેશથી જે અન્ય પ્રદેશ છે, તેનાથી પ્રારંભ કરીને પૂર્વની તરફને લેક શ્રેણિને અર્ધભાગ છે, તે ૧૯ ઓગણીસ પ્રદેશોના પ્રમાણ રૂપ છે. તથા જે ઉત્તર દક્ષિણ સુધી લાંબા રૂચક પ્રદેશથી દક્ષિણને અંત પ્રદેશ છે, તેનાથી પ્રારંભ કરીને ઉપરની તરફ શ્રેણિને અર્ધ ભાગ છે, તે પણ ૧૯ ઓગણીસ પ્રદેશના પ્રમાણું રૂપ છે. આ બને ૧૯ ઓગણીસની સંખ્યામાં જોડામાંથી ૪+૪ ને અપહાર કરવાથી પૂર્વ પશ્ચિમ લાંબી લેક શ્રેણિમાં દ્વાપરયુગ્મપણું હોય છે. આજ વાત સૂત્રકારે एवं पाईण पडीणाययोओ वि' या सूत्रा४ ६१२१ प्रगट ४२ छे. अर्थात् पूर्वथी પશ્ચિમ સુધીની લાંબી જે લેકાકાશના પ્રદેશ રૂપ શ્રેણિયે છે, તે બધી કે ઈ વાર કૃતયુગ્મ રૂપ હોય છે. ત્યાજ રૂપ હોતી નથી કેઈ વાર તે દ્વાપરયુગ્મ રૂપ શ્રી ભગવતી સૂત્ર: ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy