SearchBrowseAboutContactDonate
Page Preview
Page 989
Loading...
Download File
Download File
Page Text
________________ ९७८ आचारांगसूत्रे वा पर्यके वा स्वापयित्वा स्थापयित्वा वा परो गृहस्थः कदाचित् पादौ शीतोदकविकटेन वा उष्णोदकविकटेन वा उत्क्षालयेद् वा प्रक्षालयेद् वा नो तम् आस्वादयेत् नो तं नियमयेत्, तं साधुम् अके वा पर्य? वा स्वापयित्वा स्थापयित्वा वा परो गृहस्थः कदाचित् पादौ अन्यतरेण विलेपनजातेन आलिम्पेद् वा विलिम्पेद् वा नो तम् भास्वादयेद् नो तं नियमयेत् , तं साधुम् अङ्के वा पर्यइके वा स्वापयित्वा स्थापयित्वा वा परो गृहस्थः कदाचित् पादौ अन्यतरेण धूपन नातेन धूपयेद् वा प्रधृपयेत् वा नो तम् आस्वादयेत् नो तं नियमयेत्, तं साधुम् अङ्के वा पर्यके वा स्वापयित्वा स्थापयित्वा वा परो गृहस्थः कदाचित् पादाभ्यां पादाद् वा नहीं करें और वचन तथा काय से भी उस का अनुमोदन या समर्थन नहीं करे एवं उस साधु को यदि कोई गृहस्थ श्रावक पर्यङ्क या गोद में सुलाकर या बैठाकर चरणों को अत्यन्त शीतोदक या अत्यन्त उष्णोदक से एक वार या अनेक वार प्रक्षालन करे तो उस को जैन साधु मन से आस्वादन नहीं करें अर्थात् मन में उस की अभिलाषा नहीं करें और तन वचन से भी उसका अनुमोदन या समर्थन नहीं करे एवं उस जैन साधु को यदि कोई गृहस्थ श्रावक अङ्क में या पर्यकपर सुलाकर या बिठाकर चरणों का किसी भी विलेपन जात से विलेपन करे तो उस को भी जैन साधु मन से आस्वादन नहीं करें और वचन काय से भी उस विलेपन का अनुमोदन या समर्थन नहीं करें इसी तरह उस जैन साधु को कोई गृहस्थ श्रावक अङ्क में या पये पर सुलाकर या संस्थापिता कर चरणों को अत्यन्त सुगन्धित धूप जात से सुवासित करे तो उस को भी साधु मन से आस्वादन नहीं करें और वचन काय से भी उसका अनुमोदन या समर्थन नहीं करें, एवं उस जैन साधु को यदि कोई गृहस्थ श्रावक श्रद्धाभक्ति भाव से साधु के चरणों से या पाद से चुमे हुए सूची के अग्रभाग को या चुमे પણ સાધુએ મનથી આસ્વાદન કરવું નહીં. તથા એ સાધુને જે કોઈ ગૃહસ્થ શ્રાવક ખેળામાં કે પલંગ પર બેસાડીને પગેને ઠંડા પાણીથી કે અત્યંત ગરમ પાણીથી એકવાર કે અનેકવાર ધુવે તે સાધુએ તેનું આસ્વાદન કરવું નહીં અર્થાત મનમાં તે માટે અભિ લાષા કરવી નહીં. તથા તન અને વચનથી પણ તેનું અનુદન કે સમર્થન કરવું નહીં. તથા એ સાધુને જે કોઈ ગૃહસ્થ શ્રાવક મેળામાં કે પલંગ પર સુવડાવીને કે બેસાડીને પગોનું કોઈ વિલેપન દ્રવ્યથી વિલેપન કરે તે તેનું સાધુએ મનથી આસ્વાદન કરવું નહીં. અને વચન તથા કાયથી પણ એ વિલેપનનું અનુમોદન કે સમર્થન કરવું નહીં'. એજ પ્રમાણે એ સાધુને કોઈ ગૃહસ્થ શ્રાવક મેળામાં અથવા પલંગ ઉપર સુવડાવીને કે બેસારીને પગનું અત્યંત સુગંધવાળા ધૂપ દ્રવ્યથી સુંગધિત કરે અથવા ખેળામાં કે પલંગ પર સુવડાવીને કે બેસાડીને કઈ અત્યંત સુગંધવાળા ધૂપ દ્રવ્યથી સુવાસિત કરે તો તેનું પણ સાધુએ મનથી અસ્વાદન કરવું નહીં. અને વચન તથા કાયથી પણ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં તથા જે કોઈ श्री. ॥॥२॥ सूत्र:४
SR No.006304
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages1199
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size83 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy