SearchBrowseAboutContactDonate
Page Preview
Page 990
Loading...
Download File
Download File
Page Text
________________ मर्मप्रकाशिका टीका श्रुतस्कंध २ सू० १ अ. १३ परक्रियानिषेधः खनु कंकण्टकं वा निर्हरेद् वा विशोधयेद् वा नो तम् आस्वादयेत् नो तं नियमयेद् एवं तं साधुम् अड्के वा पर्यके वा स्वापयित्वा स्थापयित्वा वा पादाभ्यां पादाद् वा पूयं वा शोणितं वा निहरेद् वा विशोधयेद् वा नो तम् आस्वादयेत् नो तं नियमयेत् इत्येवं रीत्या पादविषयः आलापो बोध्यः ‘से सिया परो अंकसि वा पलियंकंसि वा' तम्-साधुम् स्यात् कदाचित् परो हुए कांटा को निकाले या निकालकर विशोधन करे तो उस को भी जैन साधु मन से आस्वादन नहीं करें अर्थात मन में उसकी अभिलाषा नहीं करें और वचन तथा शरीर से भी उसका अनुमोदन या समर्थन नहीं करें तथा उस जैन साधु को यदि कोई गृहस्थ श्रावक अङ्क में तथा पर्यङ्क पर सुलाकर या बैठाकर पाद से पूय अर्थात् मवाज को या विकृतशोणित को निकाले या विशोधन करे तो उस को भी जैन साधु मन से उस का आस्वादन नहीं करें और वचन तथा शरीर से भी उस का अनुमोदन या समर्थ नहीं करें क्योंकि इस प्रकार से जैन साधुको गोद में या पलङ्ग पर सुलाकर या बैठाकर पादों के संधाहन-परिमर्दन एवं संस्पर्शन रञ्जन तथा म्रक्षण-अभ्यञ्जन एवं लोध्रादि चूर्ण से उद्वर्तन-उदवलन एवं शीतोदकादि से प्रक्षालन तथा विलेपन एवं संधूपन और कण्टकादि निस्तारण एवं पूयशोणितादि का विशोधनादि क्रिया भी परकिया विशेष होने से जैन साधु को कर्मबन्धन दोष लगने का कारण होगा इसलिये कर्मबन्ध दोष से वचने के लिये जैन मुनि महात्मा इस प्रकार के गृहस्थ द्वारा पादादिका संवाहनादि का मन वचन काय से अनुमोदन या समर्थन कभी भी नहीं करें ___ अब फिर भी प्रकारान्तर से जैन साधु के गले में गृहस्थ श्रावक हार वगैरह ગુડ શ્રાવક શ્રદ્ધા ભક્તિથી સાધુના પગમાં લાગેલા કાંટાને કહાડે કે કહાડીને તેનું વિશોધન કરે તે તેનું સાધુએ આર વાદન કરવું નહીં. અર્થાત્ મનમાં તેની અભિલાષા કરવી નહીં. અને વચન તથા શરીરથી પણ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં. તથા એ સાધુને કોઈ ગૃહસ્થ શ્રાવક ખેાળામાં કે પલંગ પર બેસાડીને પગમાંથી પરૂ અથવા બગડેલ લેહીને કહાડે કે તેનું વિશેધન કરે તે તેનું પણ સાધુએ મનથી આસ્વાદને કરવું નહીં. અને વચન તથા શરીરથી પણ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં. કેમકે આ પ્રકારથી જૈન સાધુને ખેાળામાં કે પલંગ ઉપર સુવડાવીને કે બેસાડીને પગના સંવાહન કે પરિમર્દન એવં સંસ્પર્શન રંજન તથા પ્રક્ષણ કે અભંજન તથા લેબદિ ચૂર્ણથી ઉદ્વર્તન કે ઉદ્વલન અથવા ઠંડા પાણી વિગેરેથી પ્રક્ષાલન અથવા વિલેપન અને સંધૂપન તથા કાંટા વિગેરે કહાડદા તથા પરૂ કે લેહીના વિશાધન વિગેરે ક્રિયા પણ પરકિયા વિશેષ હોવાથી સાધુને કર્મબંધ દેષ લાગવાને સંભવ છે તેથી કર્મબંધ દેષથી બચવા માટે સાધુએ આ પ્રકારથી ગૃહસ્થના દ્વારા પગ વિગેરેના સંવાહનનું મન વચન કે શરીરથી અનુમોદન કરવું નહીં. श्री मायारागसूत्र :४
SR No.006304
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages1199
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size83 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy