SearchBrowseAboutContactDonate
Page Preview
Page 988
Loading...
Download File
Download File
Page Text
________________ मर्मप्रकाशिका टीका श्रुतस्कंध २ सू० १ अ. १३ परक्रियानिषेधः __ ९७७ तं साधुम अङ्के वा पर्यङ्के स्थापयित्वा परो यदि कदाचित् पादौ संस्पृशेद् वा रञ्जयेद् वा तर्हि नो तम् आस्वादयेद् नो तं नियमयेत् तं साधुम् अङ्के पर्यङ्के वा स्वापयित्वा स्थापयित्वा वा परो गृहस्थः कदाचित् तस्य पादौ तैले न वा घृतेन वा वसया वा म्रक्षयेद् वा अभ्यञ्जयेद् वा नो तम् म्रक्षयन्तमभ्यञ्जयन्तं गृहस्थम् आस्वादयेद्, नो तम्-गृहस्थम् नियमयेत्, मनसा वचसा वपुषा वा तम् नानुमोदयेत्, तं साधुम् अङ्के वा पर्यके वा स्वापयित्वा स्थापयित्वा वा परो गृहस्थः कदाचित् पादौ लोध्रेण वा कर्केण वा चूर्णेन वा वर्णन वा उल्लोलयेद् वा उद्वलयेद् वा नो तम् आस्वादयेत्, नो तं नियमयेत् तम् साधुम् अके इस का आस्वादन अर्थात् मन में इस की अभिलाषा नहीं करें और वचन काय से भी इस प्रकार के पादों का संवाहन और परिमर्दन के लिये प्रेरणा नहीं करें, एवं साधु को गोद में या पर्यङ्कार सुलापर या संस्थापित कर यदि कोई गृहस्थ श्रावक पादों को तैल से या घृत से या वसा से प्रक्षण और अभ्यञ्जन करे तो इस को भी जैन साधु मन में आस्वादन याने अभिलाषा नहीं करें एवं उस जैन साधु के पादों का संस्पर्शन तथा रञ्जन करे तो उस गृहस्थ श्रावक के द्वारा किये जाने वाले पादों के संस्पर्शन और रञ्जनको साधु मज से आस्वादन अर्थातू अभिलाषा नहीं करें और वचन काय से भी उस का अनुमोदन या समर्थन नहीं करें एवं उस जैन साधु के चरणों को तैलादि से कोई गृहस्थ श्रावक म्रक्षण और अभ्यञ्जन करे तो उस को जैन साधु मन से आस्वादन नहीं करें और वचन काय से भी उसका अनुमोदन या समर्थन नहीं करें एवं साधु को अङ्कपर या पयेङ्कपर सुलाकर या संस्थापित कर यदि कोई गृहस्थ श्रावक साधु के चरणों का लोध्रादि द्रव्य के चूर्णो से उदूवर्तन या उद्वलन करे तो उस को भी जैन साधु मन से आस्वादन પગોનું સંવાહન કે પરિમર્દન કરે તે સાધુએ તેનું આસ્વાદન અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહીં તથા વચન અને શરીરથી પણ આ રીતના પગેના સંવાહન અને પરિમર્દન કરવા માટે પ્રેરણા કરવી નહીં તથા સાધુને મેળામાં કે પલંગ ઉપર સુવરાવીને કે બેસારીને જે કોઈ ગૃહસ્થ શ્રાવક પગેનું તેલથી કે ઘીથી કે સાથી પ્રશ્રણ અને અત્યં. જન કરે તે તેનું પણ સાધુએ મનમાં આસ્વાદન અર્થાત્ અભિલાષા કરવી નહીં. તથા એ સાધુના પગોનુ સંસ્પર્શન તથા રંજન કરે તે એ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવનારા પગેના સંપર્શન અને રંજન સાધુએ મનથી આસ્વાદન અર્થાત્ અભિલાષા કરવી નહીં તથા વચન અને શરીરથી પણ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં તથા એ સાધુના પગેને તેલ વિગેરેથી કોઈ ગૃહસ્થ શ્રાવક પ્રક્ષણ અને અભંજન કરે તો તેનું સાધુએ મનથી આસ્વાદન કરવું નહીં, તથા વચનથી કે કાયથી પણ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં. તથા સાધુને ખોળામાં કે પલંગ ઉપર સુવડાવીને કે બેસાડીને જે કોઈ ગૃહસ્થ શ્રાવક સાધુના પગેનું લેધાદિ દ્રવ્યના ચૂર્ણોથી ઉદ્વર્તન અથવા ઉદ્વલન કરે તો તેનું आ० १२३ श्री सागसूत्र :४
SR No.006304
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages1199
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size83 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy