SearchBrowseAboutContactDonate
Page Preview
Page 987
Loading...
Download File
Download File
Page Text
________________ ९७६ आचारांगसूत्रे गमो पावाइ भाणियचो' एवम्-अनेन प्रकारेण-पादमार्जनरीत्या, अन्तिमः- पादयोः मार्जना नन्तरं पूर्वोक्त गमः-आलारका पाठ इत्यर्थः पादयोः भणितव्य:-वक्तव्यः, तथा च अङ्के पर्यङ्के वा तं स्वापयित्वा संस्थाप्य वा परो गृहस्थः यदि कदाचित तस्य पादौ संवाहयेद् वा परिमर्द येद् वा तर्हि नो परिमर्दनं कुर्वन्तम् तम् आस्वादयेद् नो वा तं नियमयेत्, एवं गृहस्थ श्रावक को इस के लिये प्रेरणा करनेपर मंथन की विराधना होगी इस लिये संयम पालनार्थ और कर्मबन्धनों से छुटकारा पाने के लिये इस प्रकार के पादों के प्रमार्जन के लिये गृहस्थ श्रावकों को प्रेरणा नहीं करें क्योंकि संयम का पालन करना ही परम कर्तव्य समझा जाता है । पूर्वोक्त रीति से पादों के प्रमार्जन के बाद दूसरे भी पादों का संवाहन परिमर्दन तथा स्पर्शन रञ्जन विषण का आलापक एवं पादों के म्रक्षण अभ्यञ्जन विषय का आलापक एवं पादों के उद्वर्तन उबलन विषय का आलापक तथा पादों के प्रक्षालन विषय का आलोपक तथा विलेपन एवं संधूपन विषयों का आलापक एवं पादों से कण्टकादि निकालने का आलापक एवं पूय शोणितादि के निस्सारण तथा विशोधन का आलापक भी समझना चाहिये यह बतलाते हैं- एवं हिटिमो गमो पायाइ भाषियवो' एवं उक्त रीति से पादों के प्रमाजन के बाद के संवाहन परिपर्दन से लेकर अन्तिम अर्थात् पूय शोणितादि के विशोधन विषय के आलापक पर्यन्त स्वयं उहापोह कर लेना चाहिये, सुभीता के लिये संक्षेप में बतलाते हैं-अक्रोड़ में या पर्यङ्क पर साधु को सुलाकर या संस्थापित कर गृह . स्थ श्रावक यदि लाधु के पादों का संवाहन और परिमर्दन करे तो जैन साधु કરવાથી સાધુને કર્મબંધ દેષ લાગે છે. અને તન તથા વચનથી ગૃહસ્થ શ્રાવકને તેમ કરવા પ્રેરણા કરવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા માટે તથા કર્મબધેથી છૂટવા માટે આ પ્રકારથી પગે ના પ્રમાર્જન માટે ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા કરવી નહીં. કેમકે સંયમનું પાલન એજ સાધુનું પરમ કર્તવ્ય માનેલ છે. પૂર્વોક્ત પ્રકારથી પ્રમાર્જન કર્યા પછી બીજા પણ પગોના સંવાહન, પરિમર્દન, તથા સ્પર્શન, સંબંધી આલાપકો તથા પગના પ્રક્ષણ અત્યંજન સંબંધી આલાપકો તથા પગના ઉદ્વર્તન ઉદ્વલન સંબંધી આલાપકે તથા પગના પ્રક્ષાલન, સંબંધી આલાપક તથા વિલેપન અને સંધૂપન સંબંધી આલાપક તથા પગમાંથી કાંટા વિગેરે કહાડવા સંબંધી આલા પક તથા પરૂ રૂધિર વિગેરેને બહાર કડવા કે વિશાધન સંબંધી આલાપ પણ સમજી લેવા. તે બતાવવા सूत्र४२ ४३ छ. 'एवं हिद्विमो गमो पायाइ भाणियव्वो' x ४थी गाना प्रभारी પછીના સંવાહન, પરિમર્દનથી લઈને છેલ્લા પરૂ કે લેહીના વિશે ધન સંબંધી આલાપક પર્યન્તના આલાપ સ્વયં સમજી લેવા. સરળતા માટે અહીં સંક્ષેપથી બતાવવામાં આવે છે.–ખેળામાં કે પલંગ ઉપર સાધુને સુવરાવીને કે બે મારીને ગૃહસ્થ શ્રાવક જે સાધુના श्री सागसूत्र :४
SR No.006304
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages1199
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size83 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy