________________
५७७
श्रुतस्कन्ध. १ उपधान० अ. ९. उ. २
स्वयं हननादि कार्यों से निवृत्त होकर दूसरों को भी मा हन-मा हन'मत मारो-मत मारो' इस प्रकार कह कर उनसे निवृत्त करानेवाले, तथा हेय और उपादेयके विवेकसे युक्त, एवं सर्वथा अप्रतिज्ञ-निदानरहित ऐसे श्रीवर्धमानस्वामीने इस पूर्वोक्त आचारका स्वयं पालन किया, अतः इसी तरहसे अन्य मोक्षसाधक साधुजन भी अपने समस्त कर्मोका नाश करनेके लिये संयम मार्गमें विचरण करें। अर्थात् इसी प्रकारसे इस विधिका पालन कर अन्य मोक्षाभिलाषी साधुजन भी अपने कर्मोका नाश करनेके लिये संयममार्गमें लवलीन बनें । ' इति ब्रवीमि' हे जम्बू! जैसा मैंने भगवानसे सुना हूँ वैसा ही कहता हूँ, अपनी कल्पनासे नहीं।१६।
॥ नववें अध्ययनका द्वितीय उद्देश समाप्त ॥ ९-२॥
स्वयं बननाहि थी निवृत्त सनी भीनमान ५४ मा हन, मा हन“મારો નહિં, મારે નહિ” આ પ્રકારનું કહીને તેનાથી નિવૃત્ત કરાવનાર, તથા હેય અને ઉપાદેયના વિવેકથી યુકત અને સર્વથા નિદાનશૂન્ય, એવા શ્રી વર્ધમાન સ્વામીએ આ પૂર્વોકત આચાર સ્વયં પાલન કરેલ, માટે આ રીતે બીજા મેક્ષ સાધક સાધુજન પણ પિતાના સમસ્ત કર્મોને નાશ કરવા માટે સંયમ માર્ગમાં વિચરણ કરે, અર્થાત એવા પ્રકારથી એવી વિધિનું પાલન કરી બીજા મેક્ષાભિલાષી સાધુજન પણ પિતાના કર્મોને નાશ કરવા માટે સંયમ માર્ગમાં सपलीन मने. “इति ब्रवीमि" भू! २j में भगवानथी सामन्यु तेर छ, पातानी ४६५नाथी नडि (१६)
નવમા અધ્યયનને બીજો ઉદ્દેશ સમાપ્ત છે ૯-૨ છે
श्री. मायाग सूत्र : 3