________________
। अथाष्टमाध्ययनस्याष्टम उद्देशः। सप्तमोद्देशकथनानन्तरमष्टमः प्रारभ्यते । अस्य च पूर्वो द्देशैः सहाय सम्बन्धःपूर्व चतुर्थों देशे व्याघातिमरणं वैहायस-गाईपृष्ठमरणं च, पञ्चमे-भक्तप्रत्याख्यान, षष्ठे इङ्गितमरणं, सप्तमे च पादपोपगमनमुपदर्शितम्। अत्राष्टमे-तेषां त्रयाणां भक्तपरिज्ञेङ्गितमरणपादपोपगमनानां विधिमुपदर्शयन् प्रथमं भिक्षोः समाधिपरिपालनप्रकारमेव दर्शयति-'अणुपुव्वेण' इत्यादि । मूलम् अणुपुत्वेण विमोहाइं, जाइं धीरा समासज्ज ॥
वसुमंतो मइमंतो, सव्वं नच्चा अणेलिसं ॥१॥ छाया-आनुपूर्व्या विमोहानि, यानि धीराः समासाद्य ॥
वसुमन्तो मतिमन्तः, सर्व ज्ञात्वा अनीदृशम् ॥१॥
___ आठवें अध्ययनका आठवां उद्देश । सप्तम उद्देशके कथनके बाद अब अष्टम उद्देश प्रारंभ होता है । इस उद्देशका पूर्व उद्देशोंके साथ यह संबंध है-चतुर्थ उद्देशमें व्याधि-मरण, वैहायस-मरण और गाईपृष्ठमरण, पंचम उद्देशमें भक्तप्रत्याख्यान, छठेमें इंगितमरण और सप्तम उद्देशमें पाइपोपगमन संथारे का वर्णन सूत्रकारने किया है। इस अष्टम उद्देशमें भक्तपरिज्ञा, इंगितमरण और पादपोपगमन, इन तीनोंकी विधि दिखलाते हुए सूत्रकार प्रथम भिक्षुके समाधिपालनके प्रकारको प्रदर्शित करते हैं—'अणुपुत्वेण' इत्यादि ।
આઠમા અધ્યયનને આઠમો ઉદ્દેશ. સાતમા ઉદ્દેશના કથન પછી હવે આઠમા ઉદ્દેશને પ્રારંભ થાય છે. આ ઉદેશને પૂર્વ ઉદ્દેશની સાથે આ સંબંધ છે–ચોથા ઉદ્દેશમાં વ્યાધિમરણ, વૈહાયસ મરણ અને ગાધ્ધપૃષ્ઠ મરણ, પાંમમાં ઉદ્દેશમાં ભક્તપ્રત્યાખ્યાન, છઠ્ઠામાં ઇગિત મરણ અને સાતમા ઉદેશમાં પાદપપગમન સંથારાનું વર્ણન સૂત્રકારે કરેલ છે. આ આઠમા ઉદ્દેશમાં ભક્તપરિક્ષા, ઇંગિતમરણ અને પાદપેપગમન, આ ત્રણેની વિધિ બતાવીને સૂત્રકાર પ્રથમ ભિક્ષુના સમાધિ પાલનના પ્રકારને કહે છે-'अणुपुव्वेण' त्यादि
श्री आय॥२२॥ सूत्र : 3