SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ પણ ઉત્કૃષ્ટપણું જ છે. અપૂર્વકરણના પહેલા સમયથી માંડીને, સમ્યકત્વ મેહનીય અને મિશ્ર મેહનીયને પૂર્ણ કાળ કે જે કાળમાં ગુણનું સંક્રમણ થઈ મિથ્યાત્વને સમ્યકત્વ મેહની અને મિશ્ર મેહની રૂપે પ્રગમાવે છે તે કાળના છેલ્લા સમય સુધી (૧) ગુણ શ્રેણી (૨) ગુણ સંક્રમણ (૩) સ્થિતિ ખંડ (૪) અનુભાગ ખંડેએ ચાર આવશ્યક થાય છે. (૧) જે સ્થિતિ બંધ શ્રેણી છે તે પણ અધ:પ્રવૃત્તિકરણના પડેલા સમયથી માંડીને જ્યાં ગુણ સંક્રમણ પૂર્ણ થાય ત્યાં સુધી છે. જો કે પ્રયોગ લબ્ધિથી જ સ્થિતિ બંધ શ્રેણી થાય છે તે પણ પ્રયોગ લબ્ધિથી સમ્યકત્ર થવાનું અનવસ્થિતપણું એટલે નિયમ ન હોવાથી ગ્રહણ કરેલ નથી. સ્થિતિ બંધ શ્રેણને કાળ અને સ્થિતિ કાંડ કાંડેકરણને કાળ એ બંને સરખા એટલે અંત મુહૂર્ત માત્ર છે. પૂર્વે બાંધ્યાં હતાં એવાં કર્મનાં પરમાણુ રૂપી દ્રવ્ય જે સત્તામાં હતું તે તેમાંથી કાઢી ગુણ શ્રેણીમાં દીધું. એ ગુણ શ્રેણીના કાળમાં, સમયે સમયે અસંખ્યાત ગુણકમવાળી પંક્તિબંધ નિર્જરા થાય છે. તેને ગુણશ્રેણીનિર્જરા કહે છે. (૨) સમયે સમયે ગુણાકારના અનુક્રમે વ્યવક્ષિત (જૂદી જૂદી) પ્રકૃતિનાં પરમાણુ બદલી બીજી પ્રકૃતિરૂપે બનીને પરિણામે તેને ગુણસંક્રમણ કહે છે (૩) પૂર્વે બાંધેલી અને સતામાં રહેલી કર્મ પ્રકૃતિની સ્થિતિને ઘટાડવી તેને સ્થિતિખંડ કહે છે. (૪) પૂર્વે બાંધે અને સત્તામાં રહેલે અશુભ પ્રકૃતિને અનુભાગ (=રસ) ઘટે તેને અનુભાગખંડ કહે છે. એવાં ચાર કાર્ય અપૂર્વકરણ લધિમાં અવશ્ય બને છે. . તે તેમાંથી માત ) અપૂર્વકરણને પહેલે સમયે પ્રશસ્ત અને અપ્રશસ્ત પ્રકૃતિને જે અનુભાગ સત્વ છે તેમાં છેલે સમયે પ્રશસ્ત પ્રકૃતિમાં અનંતગણું વધારે અને અપ્રશસ્ત પ્રકૃતિમાં અનતગુણે ઘટાડે થાય છે એમ સમજવું. એમ સમયે સમયે અનંતગુણ વિશુદ્ધતા થવાથી અંત સમયમાં પ્રશસ્ત પ્રકૃતિને
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy