SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ને ઉત્સુકતાથી • જી! તડુત્ત ! 'ઈત્યાદિ સુકામળ મીઠાં વચનથી વધાવીને શ્રદ્ગુણ કરવા. જ્યાં સુધી પેતાના ચિત્તનું પૂરું સમાધાન ન થાય ત્યાં સુધી તર્ક ઉઠાવતા જવું ને પૂછતાંજ જવું, શરમાવું નહિ, ડરવું નહિ, તેમ ગભરાવું નહિ. નિશ્ચળ ચિત્તથી પૂરૂં નિરાકરણ કાવી સંદેડ રહિત થવું કે જેથી કોઈપણ તે વાતને પૂછે તા પાતે તેને હૃદયથી સચેત ઠસાવી શકે, એવા નિશ્ચય કરે. તેમજ તે જે જે બાબતના અભ્યાસ કર્યાં છે અને નિશ્ચયથી નિઃસદેહ જ્ઞાન થયું છે, તેને વારે વારે ફેરવતા રહેવું તૃતીય પત્ર--“પરિય‰ણા” ( પરિવર્તના, ) (૩) ‘પરિયટ્ટણા’-અર્થાત્ વારંવાર પરિવર્તન કરવું-ફેરવવુંફરી ફરી યાદ કરવું–સંભારવું. કારણ કે હમણાં એટલી તીવ્રબુદ્ધિ રહી નથી કે એક વખત શીખવાથી તરતજ યાદ રહી જાય ને પછી યાદ કરવાની જરૂર ન પડે~~ વળી વારંવાર ફેરવણી કરવાથી ઘણા ફાયદા છે. શ્રી ઉત્તરાયન સૂત્રમાં ર૯ મા અધ્યયનમાં ભગવતે ફરમાવ્યું છે કે —- " परियट्टाणाएणं वंजणाई जणयइ, वंजण लध्धि च उप्पाएर ઉતરા૦ ૨૯ ગાથા ૨૧ અક્ષરાનુસારિણી લબ્ધિ પદના અનુસારે ત્યાર અક્ષર કે પદ્મનું જ્ઞાન બીજા કેાઈની ભૂલ શકિત ઉપજે છે. અર્થાત્ જ્ઞાનને વારંવાર ફેરવવાથી ઉત્પન્ન થાય છે; જેમકે:-એક અક્ષર યા પછીના બીજા અગળ પાછળના સંબંધના થાય છે. પેાતે નહિ શીખેલી વિદ્યામાં પણ થઈ હાય તા તે તરત ખતાવી શકાય એવી વળી જે જ્ઞાન ફેરવવું તે એવી રીતે નહિ ફેરવવું કે જેવી રીતે નાનાં ઠેકરાંએ પાડા એલે છે. પોપટની માફક ખેલ્યું જવું " · ચે અણ્ણા—પ્રતિચાઅણ્ણા ' ( લેાચના—પ્રતિલાચના ) કરવાથી જ્ઞાની બહુ ખુશી થાય છે અને શાંતણે તેને જીજ્ઞાસા કરે છે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy