SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ તેજ સમયે ચૈતન્ય મહારાજ તરફ નજર કરી, વિવેક મત્રીશ્વર બે, મહારાજ, એના જેટલે સમર્થ આપણામાં સર્વત્રતીરાય છે. એ એને એક ક્ષણમાં નાશ કરી આપણું સંયમરૂપ મહેલને નિર્ભય બનાવી દેશે. આ સાંભળી સર્વવ્રતરાયે તેર . ચારિત્ર અને અનેક શુભ પરિણુમરૂપી સુભને પરિવાર લઈ વૈરાગ્ય બાણની વૃષ્ટિ કરી અવતરાયને કાળ ધર્મે પહોંચાડશે અને ચિતાની છત કરી. આથી એહ રાજા અત્યંત શેકાતુર થઈ કહેવા લાગ્યું કે હવે ચિતન્યની સાથે લડવામાં ફત્તેહ મળવી મુશ્કેલ છે. ત્યારે પ્રમાદસિંહજી હસતાં હસતાં બોલ્યા, મહારાજ, આવા ઢગ તે ચિતજે ઘણીવાર કર્યા છે. મેં પૂર્વધારી મહામુનિ જેને પણ નરકગામી બનાવી દીધા આ બિચારે કેણું ગણતરીમાં! દક્ષિણનાં વાદળાને જેમ વાયુ વીખેરી નાંખે છે તેમ હું હમણું ચૈતન્યનાં તમામ સિન્યને નસાડું છું. એવી મગરૂરી કરતે, પાંચ ઉમરાવ અને અનેક રોદ્ધાઓ સાથે ચૈતન્યની સન્મુખ આવી કહેવા લાગ્યું કે તું હવે મારી આગળથી ભાગીને ક્યાં જવાને છે? તારી ફિસીઆરી અને ઢંગને હમણાંજ નાશ કરું છું. ત્યારે વિવેક મંત્રીશ્વર બે, સ્વામી, એને હરાવવાને આપણામાં ઉપશમરાવજી સમર્થ છે, તેજ વખતે ઉમશમરાવ પાંચ અપ્રમાદરૂપી પાંચ ઉમરા અને અનેક સુભટે સાથે પ્રઆદની સામે આવી ઉો. તેણે પરિણુમની ધારારૂપી ગોળીઓના વરસાદથી પ્રમાદને પશક્ય કરી સ્વધામ પહોંચાડયે. જેથી ચૈતન્યરાય નિજધ્યાનમાં લીન બની સુખી થયે. પ્રમાદરાવનું મૃત્યુ સાંભળી મેહ રાજા પિતાની સાન શુદ્ધ અહી ગયે, બેહેશ અને બેહાલ બની ગયે. ત્યારે કામદેવ કુમાર બ, પિતાજી, મારા જેવા પરાક્રમી પુત્ર આપને છે તે આપ જરાપણ ફિકર ન કરે. હમણાં વાતવાતમાં ચૈતન્યને કબજે કરી આપની પાસે હાજર કરું છું. કુમાર સાહેબનાં આ વચન સાંભળી
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy