SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ જેને ઘાણ નીકળી જાય છે. ફક્ત એક વસને દાખલો લઈએ. પ્રથમ પૃથ્વીના પેટને હળથી ચીરવું, પછી તેમાં ખાતર નાંખવું તેમાં અસંખ્ય ત્રસ અને સ્થાવર જીવને ઘાણ નીકળે છે. નિંદણ વગેરે અનેક ખેતીનાં પાપ કરતાં કપાસના છેડ તૈયાર થાય છે. એ કપાસને ચુંટી ભેળે કરી છનના સંચામાં લેહ ત્યાંથી તે ઠેઠ વસ્ત્ર બને ત્યાં સુધી અનેક સંચામાં અસંખ્ય ત્રણ સ્થાવર ને ડાટ વળી જાય છે. પછી રંગ ચડાવ વગેરે કામને માટે પણુ પાપને પાર નથી. આ મહા અનર્થ કરવાથી એક વસ પેદા થાય છે. તે જ પ્રમાણે ઘરેણું માટે પ્રથમ ધાતુ ખેદના ધાતુની માટી ખેતી ધાતુ અને માટી જૂદાં કરે છે, તેની તે ધાતુને ગાળી તેને ઘાટ બનાવી ઉજાળે છે વગેરે અનેક ક્રિયાને નરદમ પાપકારી આરંભ થાય છે ત્યારે ઘરેણું બને છે. એ જ પ્રમાણે ભોજન, મકાન વગેરે સંસારનાં અનેક કામને અલગ અલગ તપાસીએ તે ઉત્પત્તિ થતાં સુધી જે જે પાપ થાય છે તેને ઉપગ રાખી તપાસીએ તે આપણું રમે રેમ ખડાં થઈ જાય છે. એવાં એવાં મહા પાપોથી આ સંસાર ભર્યો છે. અકેક વેપાર ધંધામાં નજર રાખીએ તે કેટલે બધે જુલમ થાય છે તે સ્પષ્ટ જણાય છે. કેટલાંક પાપ તે આપણે જાણમાં આવે છે અને કેટલાંક મહા ઘેર પાપ જગમાં એવાં તે થાય છે કે જેની આપણને ખબર પણ નથી, છતાં એ પાપને હિસ્સે ( અવતની રાવઈ) જ્યાં લગી આપણે અપચ્ચખાણું છીએ ત્યાં લગી ચાલ્યા આવે છે. ઘરનાં કમાડ બંધ ન હોય ત્યાં લગી કેટલેક કચરે આપણી જાણ બહાર, નજર બહાર અને મન નથી છતાં ઘરમાં ઘુસીજ જાય છે. તેવી રીતે જ્યાં લગી પચ્ચખાણ કરી કમાડ બંધ નથી કર્યો ત્યાં લગી જગતને પાપરૂપ કચરે આત્માને લાગે છે. એવું જાણી મુમુક્ષુ છએ બારે અગ્રતનું પાપ આવતું રોકવું જોઈએ અને તેને માટે પચ્ચખાણ કરવા જોઈએ.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy