SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ એટલે સાચું પણ નહિ અને જૂ પણ નહિ(૫) સત્ય ભાષા. (૬) અસત્ય ભાષા. (૭) મિશ્ર ભાષા. (૮) વ્યવહાર ભાષા. (૯) દારિક તે સાત ધાતુથી ભરેલ, મનુષ્ય અને તિર્યંચનું શરીર (૧૦) દારિક મિશ્ર–-ઉદારિક શરીર ઉત્પન્ન થતાં અથવા વૈકેય શરીર કરતી વખત મિશ્રતા રહે છે તે. (૧૧) વૈય–શુભ અને અશુભ પુદુગળાથી બનેલ નારકી અને દેવતાનું શરીર. (૧૨) વૈકેયને મિશ્ર–-વૈકેય શરીર ઉપજે ત્યારે અથવા ઉત્તર વૈકેય કરે ત્યારે મિત્રતા રહે છે તે. (૧૩) આહારક–પૂર્વ ધારી મુનિ સંશય છેદન કરવા કે રિદ્ધિ જેવા પુતળું બનાવી તેમાં પોતાના આત્મપ્રદેશ નાંખે છે તે. (૧૪) આહારકને મિશ્ર--પુતળું બનાવતી તથા સમાવતી વખત મિત્રતા રહે છે તે. (૧૫) કાર્પણ કાયગપ્રથમ શરીર છોડી બીજા શરીરમાં જતી વખતે વેળાવારૂપે સાથે રહે છે તે. આ ૧૫ જે કર્મોનું આકર્ષણ કરે છે. ૧૨ અવત છે—(૧ થી ૬) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને વ્યસ. એ છકાયને જેટલે આરભ તે. (૭ થી ૧૨) ત, ચક્ષુ, છાણ, રસ, સ્પર્શ્વ, અને મન એ ઈદ્રિના પોષણને માટે જગતમાં જે કામ બની રહ્યાં છે એની અવ્રતની રાવ સમયે સમયે અપચ્ચખાણ જીવને ચાલી આવે છે અને તેથી કર્મને બંધ થયા કરે છે. ઈદ્રિયેનું પેષણ કરવાને અનેક પચેંદ્ધિ ને ધાણ કાઢી તેનું ચામડું લાવે છે. તે ચામડાનાં વાજાં બનાવે છે. કંસારા ધાતુ ગાળીને તેના કળશીઆ શંભુ વગેરે બનાવે છે. અનેક મનહર જગાએ, વસ, ભૂષણ, ભેજન વગેરે સામગ્રીઓ અનેક આરંભ કરીને બતાવે છે. મદિરા માંસ વગેરે અભણ્ય પદાર્થોને આહાર, પરસ્ત્રી વેશ્યા ગમન વગેરે અકેક કર્મનાં પાપની સામે દીર્ધ દૃષ્ટિથી વિચાર કરવામાં આવે તે બિચારા પૃથવીકાય વગેરે જેવી રીતે બને છે તે તેલ અને વાટ, છતાં કહે કેદી બને છે. ગામ તરફ પિતે જાય છે છતાં કહે કે ગામ મા છે વગેરે વ્યવહાર છે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy