________________
૫૦૩ સમ્યકત્વગુણ, મિથ્યાત્વદોષ” તું એમ મનસુવિચારીને, કર તે તને જે મન રુચે; બહુ કથન શું કરવું અરે ? ૯૬ बाहिरसंगविमुक्को ण वि मुक्को मिच्छभाव णिग्गंथो। किं तस्स ठाणमउणं ण वि जाणदि अप्पसमभावं ॥९७॥ નિગ્રંથ, બાહ્ય અસંગ, પણ નહિ ત્યક્ત મિથ્યાભાવ જ્યાં, જાણે ન તે સમભાવ નિજ, શું સ્થાન-મૌન કરે તિહાં? ૯૭. ૧. સ્થાન = નિશળપણે ઊભા રહેવું તે; ઊભાં ઊભાં કાયોત્સર્ગસ્થિત રહેવું તે;
એક આસને નિશ્ચળ રહેવું તે.
मूलगुणं छित्तूण य बाहिरकम्मं करेइ जो साहू। सो ण लहइ सिद्धिसुहं जिणलिंगविराहगो णियद ॥९८॥ જે મૂળગુણને છેદીને મુનિ બાહ્યકર્મો આચરે, પામે ન શિવસુખ નિશ્ચયે જિનકથિત-લિંગ-વિરાધને. ૯૮ ૧. નિશ્ચય = નક્કી. ૨. જિનકથિત-લિંગ-વિરાધને = જિનકથિત લિંગની વિરાધના કરતો હોવાથી. किं काहिदि बहिकम्मं किं काहिदि बहुविहं च खवणं तु। किं काहिदि आदावं आदसहावस्स विवरीदो ॥ ९९॥ બહિરંગ કર્મો શું કરે? ઉપવાસ બહુવિધ શું કરે ? રે! શું કરે આતાપના? -આત્મસ્વભાવવિરુદ્ધ જે. ૯૯. जदिपढदिबहुसुदाणियजदिकाहिदिबहुविहंच चारित्तं। तं बालसुदं चरणं हवेइ अप्पस्स विवरीदं ॥१०॥ પુષ્કળ ભણે શ્રુતને ભલે, ચારિત્ર બહુવિધ આચરે, છે બાળશ્રુત ને બાળચારિત, આત્મથી વિપરીત જે. ૧૦). वेरग्गपरो साहू परदव्वपरम्मुहो य जो होदि। संसारसुहविरत्तो सगसुद्धसुहेसु अणुरत्तो॥१०१॥