SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના વિધિ ૧૨ શ્રી કૃષ્ણવાસુદેવનો જીવ ૧૩ સત્યકી વિધાધર ૧૮ શતાલીનો જીવ ૧૯ દ્વૈપાયનનો જીવ ૨૦ કરણનો જીવ ૨૧ નારદજી વિધાધરનો જીવ ૨૨ અંબડ શ્રાવકનો જીવ ૨૩ અમરનો જીવ ૨૪ સ્વાતિબુદ્ધનો જીવ ૧૪ બળદેવનો જીવ (કૃષ્ણબંધુ) - શ્રી નિષ્કુલાક સ્વામી નામક ચૌદમા તીર્થંકર થશે. હાલ છઠ્ઠા દેવલોકમાં છે. ૧૫ સુલસાં શ્રાવિકાનો જીવ ૧૬ રોહિણી શ્રાવિકાનો જીવ ૧૭ રેવતી શ્રાવિકાનો જીવ - - - - - શ્રી અમમ સ્વામી નામક બારમા તીર્થંકર થશે. હાલ ત્રીજી નરકમાં છે. શ્રી નિષ્કષાય સ્વામી નામક તેરમા તીર્થંકર થશે. હાલ પાંચમા દેવલોકમાં છે. શ્રી નિર્મમ સ્વામી નામક પંદરમા તીર્થંકર થશે. હાલ પાંચમા દેવલોકમાં છે. શ્રી ચિત્રગુપ્ત સ્વામી નામક સોળમા તીર્થંકર થશે. હાલ બીજા દેવલોકમાં છે. 3 - શ્રી સમાધિનાથ સ્વામી નામક સત્તરમા તીર્થંકર થશે. હાલ બારમા દેવલોકમાં છે. • શ્રી સંવરજિન નામક અઢારમા તીર્થંકર થશે. હાલ બારમા દેવલોકમાં છે. શ્રી યશોધરસ્વામી નામક ઓગણીશમા તીર્થંકર બનશે. શ્રી વિજયનાથ સ્વામી નામક વીશમા તીર્થંકર થશે. હાલ બારમાં દેવલોકમાં છે. શ્રી મલ્લિનાથજી નામક એકવીશમા તીર્થંકર થશે. હાલ પાંચમા દેવલોકમાં છે. શ્રી દેવનાથ સ્વામી નામક બાવીશમા તીર્થંકર થશે. હાલ બારમા દેવલોકમાં છે. શ્રી અનન્તવીર્ય સ્વામી નામક ત્રેવીસમા તીર્થંકર થશે. હાલ નવમા ત્રૈવેયકમાં છે. શ્રી ભદ્રંકરસ્વામી નામક ચોવીશમા તીર્થંકર થશે. હાલ સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં છે.
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy