SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૪ ] કહેલ છે. તેથી આશાતના ન થાય, અને પવિત્રતા જળવાય તેમ વવામાં બેદરકારી રાખશે નહીં. અનાય વિચારની પ્રજાએની સમજમાં આપણી આવી સૂક્ષ્મ વાતાનું રહસ્ય હજી ઉતર્યુ નથી. તેથી તેઓ રજસ્વ લાપણું પાળતા નથી, અને આપણી મશ્કરી ઉડાવે છે. પરંતુ તેમાં મૂર્ખાઈ છે. માટે, અવી વાર્તા ઉપર ધ્યાન ન આપવું. ૮૪. ભણવામાં, ટ્રામમાં, રેલ્વેમાં, વિગેરે પ્રસ ́ગમાં પુરુજેના સ્પર્શાસ્પર્શથી દૂર રહેવામાં નવ વાડ઼ા જળવાય છે; અને શિયળની રક્ષા માટે એ ખાસ આવશ્યક છે. ૮૫. પૂર્વાપરની સ્પર્શાસ્પ` જાતિ સાથેની સ્પર્શીલ્પશની વ્યવસ્થા જાળવવી. તે તેાડવામાં પિરણામે આપણી પ્રજાના નાશ છે, માટે દેખાદેખીથી કે અજ્ઞાનથી સ્પર્શાસ્પ વ્યવસ્થા તેાડવાની વાતના અમલ કરી તને ટેકા ન આપવા. ૮૬. આપણા પૂજ્ય મુનિ મહારાજાએ શિવાય બીજા કાઇના ઉપદેશ સાંભળવા નહીં જોઇએ. આજ કાલ ભાષણા સાંભળવાના ચેપ વધતા જાય છે, તે પરિણામે આડે માગે દેરવી ધથી ભ્રષ્ટ કરનાર છે. સભા, સેાસાયટી, મેળાવડા, મીટીંગે. કમીટીએમાં ભાગ ન લેવા. એવાં મડળે ગેર રગવા નહીં. તે ઉન્મા પાષણ છે. ૮૭. ધાર્મિક ઉત્સવા, તીથ યાત્રા, રાત્રિજગા, મહાપૂજાએ, ઉપધાન તપ, આયંબીલની એળી વિગેરે તપાનુષ્ઠાનમાં અવશ્ય ભાગ લેવા. તેના વિરોધ કરનારાએ અજ્ઞાનથી તેમ કરે છે.
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy