SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૨ ] ૬૩. અભક્ષ્ય કે અનારોગ્યકર ચી તે ખાસ કરીને ન બનાવાં. ૬૪. દરેકના આરોગ્યની કાળજી રાખે।. ૬૫. ઘરમાં પ્રકાશ, સ્વચ્છતા, નિય મતતા, વ્યવસ્થા, સાચવી જે ચીજ જયાં રહે, ત્યાંજ મૂકવી વિગેરેની કાળજી રાખો, ૬૬. ઘરમાં કરકસર પૂરતી રાખા, ૬૭. જે વખતી જે ચીજની જરૂર પડે, તે ઘરમાંથી જ મળી શકે. તેવી રીતે વસાવી રાખવાની ગેાઠવણ અને સમજ રાખે. ૬૮. અનાજ વિગેરે ખાદ્ય પદાર્થીની ખરીદી સાચવણી અને વપરાશમાં મૃતના, કરકસર, સારી પસંદગી, યાગ્ય ખરીદી, જરૂરી વપરાશ વિગેરે માટે પૂરતી કાળજી રાખે.. ૬૯. રાત્રે ઘરમાં દરેક ઠેકાણે ચેાગ્ય અજવાળું પડે તેવી રીતે દીવાની ગાઠવણુ રાખવી, વગર જરૂરી અને વધારે વખત દીવા રાખવા નહીં. ૭૦. સાંજે વેલાસર જમી પરવારી પ્રતિક્રમણાદિક માટે તૈયાર થઈ તેમાં ભાગ લ્યા. (ગુજરાતમાં આ રીવાજ બહુ જ વ્યાપક છે.) શ્રીએ, પુરુષ દરેકને માટે ભાગે ૬ વાગ્યાની આસપાસ નવર્શ મળી જાય છે. જેથી ધાર્મિક ક્રિયાએ કરી રાત્રે શાંતિ અનુભવે છે. ૭૧. ઘરમાં શાંતિ રહે, ગડબડ, કચકચાટ ન થાય તેવી ટેવ પાડી ૭૨. નાના ધાવણાં બાળકોને ઉનાળામાં ખપેરે પાણી પાવા ચૂકતા નહીં.
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy