SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ [ ?! ] પર. ઘરના” માણસે।-બાળકો વિગેરેને પણ વ્હેલા ઉઠવાની ટેવ પાડવી અને ધમ ધ્યાનમાં લાગુ રહે, તેવી સગવડ કરી આપવી. ૫૩. વ્હેલા ઉઠી દરેક કામ શાંતિપૂર્વક ખખડાટ વિના કરવું. ૫૪. અવાજ કરવાથી ગરાની વિગેરે અધર્મી થવા માછીમાર વિગેરે અધર્મી માણસા જાગી ઉઠી અધમ માં પ્રવર્તે છે. ૫૫. ઘરમાં ઠામ ઠામ જ્યાં જ્યાં જરૂર ડાય, ત્યાં ત્યાં છૂટથી પુજણીઓ મૂકી રાખેા. ૫૬. રસાઇ વિગેરે જાતેજ ઉતાવળ કે બેદરકારી વિનાજ ચૈાગ્ય પાકથી અને સ્વાદિષ્ટ બનાવે. ૫૭. મુનિ મહારાજાઓને વ્હારવા તેડી લાવવા માકલવાના ઘરમાં કાયમ રિવાજ રાખવા. . ૫૮. બાળકા અને પુરુષા પૂજા-સેવામાં પ્રમાદ ન કરે, તેમને જમવા એસતાં પહેલા સાવચેત રાખવા. ૫૯. વહુએ દીકરીઓ વિગેરે પણ દર્શન, વંદન, પ્રત્યામ્યાન વિગેરેમાં પ્રમાદી ન થાય, તેની ખબરદારી રાખવી ૬૦. તિથિએ લીલે તરી શાકા વિગેરેને બદલે બીજી યાગ્ય સગવડથી સતાષ મળે, તેવી ગેાઠવણુ રાખ્યું જવી, ૬૧. દરેક પુરુષ જમનારા એકી સાથે પંક્તિબ`ધ જમવા પ્રેસે, અને દરેકની દરેક પ્રકારની સગવડ સચવાય તેવી કાળજી રાખા ૬૨. ૨સાઈ તથા જમવાના કાર્યક્રમ રાજના ઠરેલા વખતે પતાવા. અ. અ. વિ. ૨૧
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy