SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રી શ્રમણ Wિાનાં સૂત્રો સાથે (દરિદ્રોનાં) અને મધ્યમ (સામાન્ય) ઘરોમાં ઈષ્ટ વસ્તુ મળે તે પણ રાગ વિના અને અનિષ્ટ મળે તે પણ ઠેષ વિના ગોચરી ફરે, એ ગોચરી ફરવાને વિધિ છે. તેમાં અતિચાર કેવી રીતે લાગે તે કહે છે કે-૩થારપારકર્ધાટન’= ઉદ્દઘાટ એટલે માત્ર સાંકળ ચઢાવેલું કે અલ્પ માત્ર બંધ કરેલું, માત્ર અડકાવેલું “કપાટ” એટલે કમાડ, ઉપલક્ષણથી જાળી-બારી-કબાટ-કઠાર વગેરે, તેને “ઉદ્દઘાટનયા” એટલે સંપૂર્ણ ઉઘાડવાથી. અહીં વિના પ્રમાજે ઉઘાડવાથી અતિચાર સમજવો. તથા “સ્થાનવત્સારવાસના ”= કૂતરાને, વાછરડાને કે નાના બાળકને (ઉપલક્ષણથી બીજા પણ તિર્યંચ વગેરેને) સંઘો (સ્પર્શ) થવાથી અતિચાર. “મvGurમૃતિવય પ્રાકૃતિકા” એટલે સિદ્ધાન્તની પરિભાષાથી ભાત (આહાર) સમજવો, તે જ્યાં મંડીમાં” એટલે ઢાંકણી-ઢાંકણ કે બીજા કોઈ ભાજનમાં અગ્રક્ર (ઉપરનો ભાગ) જુદે કાઢીને પછી ભિક્ષા આપે તે “મંડી પ્રાતિકા” કહેવાય. તેમ કરવાથી સાધુને નિમિત્ત આહારને જુદે કાઢવારૂપ પ્રવૃત્તિ (દેષ) થાય તે અહીં અતિચાર સમજ. “જસ્ટિમૃતિયા ”=બલી એટલે અન્ય ધર્મવાળા સ્વધર્મ અનુસાર મૂળ ભાજનમાંથી પ્રથમ ચારે દિશામાં (દિપાલને) કે અગ્નિને બલિદાન ફેંકીને પછી ભિક્ષા આપે તે “બલિપ્રાભૂતિકા” કહેવાય. એમ આહાર ફેંકવાથી જીવ-વિરાધના થવારૂપ અહીં અતિચાર સમજો. “થાપનાકામુતિવાચા'=સ્થાપના એટલે અન્ય ભિક્ષુકને
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy