SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પગામ સિજ્જા ૨૩ માટે રાખી મૂકેલી પ્રાકૃતિકા (આહાર), તેમાંથી ભિક્ષા આપે તે લેતાં ભિક્ષુકોને અંતરાય થાય તે, ( અથવા નિગ્રંથ સાધુને આપવા માટે પણ રાખી મૂકેલી વસ્તુ વહેારવાથી સ્થાપના દોષ 'રૂપ) અતિચાર લાગે. તથા રાતેિ’–જે આહારાદિ વહેારતાં આધાકમ ’વગેરે કોઈ પણ દોષની શંકા રહે તે આહારાદિ જે જે દોષથી શકિત ’ હાય તે તે દોષરૂપ અતિચાર લાગે. ‘ સદત્તાદારે’= શીઘ્રતયા (રભસવૃત્તિથી) અકલ્પનીય વસ્તુ ગ્રહણ કરી તેને નહિ પરિઠવવાથી અથવા અવિધિએ પરિઝવવાથી અતિચાર. એ પ્રકારે નૈષળયા –અનેષણા કરવાથી અર્થાત્ (અહી ‘ન-૧) અલ્પ અર્થમાં હોવાથી) એષણા સમિતિમાં પ્રમાદ કરવાથી અને પ્રાળેપળચા 'સર્વથા અવિચારિતપણે પ્રમાદ કરવાથી-ઢાષને સર્વથા વિચાર નહિ કરવાથી-લાગેલા અતિચાર તથા પ્રાણોનનયા’તેમાં ‘ પ્રાણ ’ એટલે રસ વગેરેમાં ઉત્પન્ન થતા જીવા, ભાજને ” દહી-ભાત વગેરેમાં (કાલાતીત દહીંમાં કે વાસી ભાતમાં), તથા સડેલાં કેળાંમાં કે ભાગેલી કેરી વગેરેમાં, અથવા જૂની ખારેક વગેરેમાં ( ઉત્પન્ન થયેલા જીવાવાળી તે તે વસ્તુ ખાવામાં), જે વિરાધના થાય તે પ્રાણના (જીવાવાળી વસ્તુના) ભાજનથી લાગેલા અતિચાર. એ પ્રમાણે થીઝોનના તથા રિતમૌનનયા’તલસાંકળી વગેરે ખાવામાં કાચા તલ વગેરે બીજાની વિરાધના અને ભીજાવેલી દાળ વગેરેની નખીમાં ઊગેલા અંકુરા (અન તકાય)ના સ`ભવ હાવાથી તેવી વસ્તુ 6 6 6 6 '
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy