SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશતક ૩૯ ચરિત્ર છે; સત્પુરુષા ખીજાના ગુણના વર્ણનથી પેાતાના ગુણને પ્રસિદ્ધ કરે છે . (પાપકાર માટે મેાટા પ્રયાસથી આરમ કરે છે, અને પેાતાનું કાર્ય સિદ્ધ કરે છે) અને તિર્કારથી કઠાર અક્ષરવાળાં જેએનાં મુખ છે એવા દુર્જ નાને ક્ષમાથી જ દોષયુક્ત કરે છે. આશ્ચર્યકારક આચરણુવાળા અને અતિ માનવાલાયક એવા સત્પુરુષા કાને પૂજ્ય નથી ? સર્વને પૂજ્ય છે. ૬૦ ૭. પરોપકારપદ્ધતિ પ્રકરણ ૬૧-૭૦ વૃક્ષ વગેરેનું દૃષ્ટાંત આપી પાપકારીઓના સ્વભાવને વવે છે. वंशस्थवृत्त भवन्ति नम्रास्तरवः फलोद्रमै - र्नवाम्बुभिर्भूरिविलम्बिनो घनाः । अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः स्वभाव एवैष परोपकारिणाम् ॥ ६२ ॥ ફળ આવવાથી વૃક્ષેા નમી જાય, :ik મધ નમી જાય છે, તેમ સમૃદ્ધિથી સત્પુરુષા યકારીઓના એ સ્વભાવ જ છે. કું મામા કળથી પુરા અર્થાત્ જેમ કુળ આવવાથી વૃક્ષ વગેરે નમ્ર થાય છે તેમ ઐશ્વર્ય મળતાં પણ સત્પુરુષા અનુદ્દત નમ્ર શરીરની શાલા શેમાં ? શ્રવણ આદિ ગુણથી જ ક્રાન વગેરે ઉત્તમ છે. આ ગ્લેક અભિજ્ઞાન ચાકુંતલ નાટકના પાંચમા અમાંના
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy