SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશતક ૨૪ ह्रीर्मद्यादनवेक्षणादपि कृषिः स्नेहः प्रवासाश्रयानमैत्री चाप्रणयात्समृद्धिरनयात्त्यागात्प्रमादाद्धनम् ॥३३॥ ખરાબ સલાહથી રાજાને નાશ થાય છે, સ્ત્રી વગેરેના સંગથી યતિને નાશ થાય છે, લાડ લડાવવાથી પુત્ર નષ્ટ થાય છે–બગડે છે, ન ભણવાથી બ્રાહ્મણ નષ્ટ થાય છે, કુપુત્રથી કુળનો નાશ થાય છે, દુર્જનના સેવનથી સ્વભાવન–સદ્વર્તનને નાશ થાય છે, મદિરાથી લાજનો નાશ થાય છે, દેખરેખ-સંભાળ ન રાખવાથી ખેતીવાડીનો નાશ થાય છે, પરદેશમાં ફરવાથી નેવુને નાશ થાય છે, પ્રેમના અભાવે મંત્રીને નાશ થાય છે, અનીતિથી સમૃ. દ્ધિનો નાશ થાય છે અને અપાત્રને દાન દેવાથી વા ગાફલ રહેવાથી ધનનો નાશ થાય છે.૩૪ ધનની ત્રણ ગતિએ દાનરહિત અને ભોગરહિત ધનને સર્વથા નાશ થાય છે. आर्या दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य। खो न ददाति न भुंक्ते तस्य तृतीया गतिर्भवति ॥३४॥ દાન, ભેગ અને નાશ, એ ત્રણ ગતિએ ધનની થાય છે. જે માણસ દાન દેતે નથી વા ઉપભોગ કરતે નથી, તેના ધનને નાશ થાય છે.૩૪ એટલા માટે જે ધન હોય તો દાન પણ દેવું અને ઉપભેગ પણ કર, કૃશ છતાં શેભતી વસ્તુઓ માગણ લોકને પુષ્કળ ધન આપી નિર્ધન થયેલ પુરુષ શેભે છે તે ઉપર દૃષ્ટાંત.
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy