SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ વિરાયશતક ભેગની આશા તજીને સર્વદા ભગવાનનું ધ્યાન જ ધરવું. 'अनुष्टुभ्वृत्त ब्रह्माण्डमण्डलीमात्रं किं लोभाय मनस्विनः। शफरीस्फुरितेनाब्धेः क्षुब्धता जातु जायते ॥९२॥ બ્રહ્માંડનું મંડળ, શું વિવેકી પુરુષને લેભાવે છે? માછલીઓના ક્રુરવાથી કોઈ દિવસ સમુદ્ર ચલાયમાન થાય છે શું? ૯૨ * * જ્યાં ઉદ્યાનમાં ભાતભાતનાં ભેજન હોય છે, અત્યંત તીવ્ર કૃછુ ચાંદ્રાયણદિ તપ હોય છે, ગુહ્યસ્થાનને ઢાંકવા માટે સુંદર વસ્ત્ર હોય છે, અપરિમિત ભિક્ષાટન તે જ શોભા કરનારું હોય છે અને પાસે આવેલું મરણ મંગળ જેવું થાય છે, તે કાશીને છેડીને હાય હાય પંડિતે બીજે ઠેકાણે શા માટે રહેતા હશે ? *અવ૦-સાર અન અસારના વિવેકવાળા પુરુષને વિવેકથી સર્વત્ર બ્રહ્મભાવ પ્રાપ્ત થાય છે. शिखरिणीवृत्त । यदासीदज्ञानं स्मरतिमिरसंस्कारजनितं तदा दृष्टं नारीमयमिदमशेषं जगदपि। इदानीमस्माकं पटुतरविवेकाञ्जनजुषां समीभूता दृष्टिस्त्रिभुवनमपि ब्रह्म मनुते ॥ જ્યારે કામદેવસ્ટપી અંધકારના સંસ્કારથી ઉત્પન્ન થયેલું અજ્ઞાન હતું ત્યારે આ સઘળું જગત સ્ત્રીમય એવામાં આવતું હતું; હમણું અત્યંત વિવેકરૂપી કાજળને સેવવાથી શત્રુ અને મિત્રમાં સમાન થયેલી અમારી દષ્ટિ ત્રણ જગતને બ્રહામય દેખે છે. (આ શ્લોક શૃંગારશતકમાં ૬૯ મે છે.)
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy