________________
૧૧૪
પંચસંગ્રહ-૨
અનંતગુણ-અનંતગુણ કહેવો, તે આ પ્રમાણે––ઉત્કૃષ્ટ સ્થિતિના જઘન્ય રસથી છેલ્લા કંડકની પહેલી સ્થિતિમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ છે, તેનાથી તે પછીની બીજી સ્થિતિમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ છે, તેનાથી પણ તે પછીની ત્રીજી સ્થિતિમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ પર્વત અનંતગુણ રસ કહેવો. આ પ્રમાણે ઉપઘાતાદિ પંચાવન પ્રકૃતિઓ માટે જાણવું.
ગાથા -૨-૯૩-૯૪ અપસવર્તમાતા-અશુભ પપની તીવ્ર મંદતા
ઉપઘાત ની તીવ્ર મંદતા
૨૦ કોકો
અને કંડક પ્રમાણ સ્થાનોને
ઉ.સં. અનુક્રમે
અનંતગુણ
થાવત્ ૨૦ કોકો સુધી
• •••••••••••••
રિવર્તન
સ્થાનોમાં 1 . રાજા ...............
ચાહતા હતા. ભિવ્ય જઘતિ.
અશુભ પ્રકૃતિ હોવાથી જઘન્ય સ્થિતિથી ઉત્કૃષ્ટ સ્થિતિ તરફ ઉદ્ધમણે જવું
.
6. .