SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ આપવાદિક નિષ્ણુ ા લેવાની તથા તેવી આચરણા કરવાની જીત વ્યવહારની રૂએ સત્તા મળેલી છે. જેને પટ્ટકના સ્વરૂપાદિથી તે તે દેશકાળમાં સંઘ સમક્ષ રજૂ કરવામાં આવેલી છે. આ રીતે તે પટ્ટકા શસ્ત્રનુસારી બને છે. સધશાન્તિ માટે એ ગાના કુસ'પના નિવારણુ માટે પૂજ્યપાદ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી મહુારાજાએ પુનમીઆ ગચ્છની પુનમની ચૈામાસી કરવાની માન્યતાના સ્વીકાર કરવાની અર્થાષત્તિથી પાચમની મૂળભૂત સવત્સરી ચાલુ કરવાની ] વાત રજૂ કરી જ હતી ને? [આ વાત એ પ્રબંધામાં એકસરખી રીતે આવતી હાવાથી તેને અપ્રામાણિક કહી શકાય નહિ] સંઘ ના નિવારણ માટે આપવાહિક માગે કોઇ આચરણા કે નિ ય ગીતાર્થીને કરવા પડે તે તે ઉત્સર્ગવાકયથી વિરુદ્ધ જતા દેખાય ખરા પણ તેથી ‘અશાસ્ત્રીય' છે એમ ન કહી શકાય કેમકે જેમ ઉત્સર્ગ માર્ગ એ શાસ્ત્રમાર્ગ છે તેમ ગીતાર્થ સેવિત અપવાદ માર્ગ તે પણ શાસ્ત્રમાર્ગ છે. આ સંમેલને જે એકવીસ નિર્ણય લીધા છે તેમાં શાસ્ત્રવચનેાની સાક્ષી છે. તે માટે સ ંમેલનના શ્રમણાએ રાજ શાસ્ત્રા તપાસતા વિચારવામાં પાંચથી છ કલાક સાથે બેસીને જહેમત ઉઠાવી છે. સંભવ છે કે છદ્મસ્થભાવને લીધે કાંક કોઈ ક્ષતિ રહી ગઇ હાય. આવી ક્ષતિ જો શાસ્ત્રાધારીપૂર્વક મૈત્રીભાવ સાથે જણાવવામાં આવે તે તેને સુધારી લેવા માટે સ'મેલનના શ્રમણા તૈયાર છે. પરન્તુ આમ ન કરતાં જો અદાલતાન કે અખબારોના અથવા ભતા દ્વારા પત્રિકા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy