SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પ'નગ્રંથી (નાનક પૂછનારાઓની જિજ્ઞાસા જોઈ, વિગતે જવાબ આપે છે :) ૧૨૬ “પરમાત્માના હુકમથી બધું ઉત્પન્ન થાય છે,॰ અને સમેટાઈ પણ જાય છે. બધું પરમાત્માના હુકમમાં સમાઈ રહેલું છે. “પૂરા ગુરુ પાસેથી સત્ય પમાય; તેમની પાસેથી પામેલા નામના સાધનથી પરમાત્માની ગતિમિતિ જાણૅ. [૨૨] – २३ [ જ્ઞાન – વાર્ણ ] " आदि कउ बिसमाद बीचारु कथीअले सुन निरंतर वासु लीआ । अकलपत मुद्रा गुर गिआनु बीचारीअले घटि घटि साचा सरब जीआ ॥ गुर बचनी अविगति समाई ऐ तु निरंजनु सहज है । Jain Education International नानक दूजी कार न करणी સેવ, સિવુ સુ લોગિન હૈ । हुकमु बिसमादु हुकमि पछाणै जीअ जुगति सचु जाणै सोई ॥ आपु मेटि निरालम् होवै अंतरि સાચુ ગોળી દ્દીને સોફ્ે ॥ ૨ ॥ અથ [નાનક – ચાલુ ] “(જીવ કયાંથી આવ્યા વગેરે) સૃષ્ટિના આદિનો વિચાર (આપણ જીવોથી) વિસ્મય – આશ્ચર્યની પરિભાષામાં જ કરી શકાય' : શૂન્ય - નિર્ગુણ એવા પરમાત્મા હંમેશાં પોતામાં સ્થિત રહે છે. ૧. આવૈ । ૨. નાવૈ । ૩. સરે । ૪. શક્તિ અને માપ, પહોંચ અને હૃદ અર્થાત્ પૂરેપૂરી સમજ, ૫. થામહે - કહેવાયો છે. ૬. વાસુ હીઞા – વાસ કરેલા છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy