SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता विकल्पदोषाशनिरनिवारितप्रसरः । (१२०) स इहप्रत्ययगम्य इति चेत्, न, तस्येह ** स्वसमवायिसम्बन्धकस्वभावद्वयस्य व्यतिरिक्तेतरविकल्पदोषाशनिरनिवारितप्रसरः । तथाहियदि तत् ततः-स्वभावद्वयसमवायात् व्यतिरिक्तं तस्येति कः सम्बन्धः ? अथाव्यतिरिक्तमेकत्वमस्याधिकृतस्वभावद्वयस्य एकस्मात् समवायादव्यतिरिक्तत्वात्, तत्स्वरूपवत्; अनेकत्वं वा समवायस्याधिकृतस्वभावद्वयादव्यतिरिक्तत्वात् तत्स्वरूपवदेवेति । स इहप्रत्ययगम्य इति चेत् स:-समवायः, इहप्रत्ययगम्यो वर्तते, यथोक्तम्-"अयुतसिद्धानामाधार्याधारभूतानां यः सम्बन्धः इहप्रत्ययहेतुः समवायः, भवति चायमिहेत्यविगानेन प्रत्यय तन्तुषु पट इत्यादौ । न चायमनिमित्तः, सदाभावादिप्रसङ्गात्, न च समवायिनिमित्तः, अतत्परिच्छेदकत्वात्, अतो यन्निमित्तोऽयं स समवायः' इति । एतदाशङ्क्याह-न तस्येत्यादि । न-नैतदेवं । तस्य-इहप्रत्ययस्य इह - અનેકાંતરશ્મિ .. - - સમવાયની સિદ્ધિ અસંભવિત (૧૨૦) વૈશેષિક : “તંતુઓમાં પટ છે, પટમાં ગુણ-ક્રિયા છે, દ્રવ્યાદિમાં સત્તા છે” વગેરે સ્થળોમાં, સમવાય દ્વારા જ “અહીં આ છે” એવી પ્રતીતિ થાય છે અને દ્દ રૂટું પ્રતીતિ દ્વારા જ સમવાયની સિદ્ધિ થાય છે. પ્રશ્ન : “દ રૂટું એવી પ્રતીતિ, શું નિમિત્ત (કારણ) વિના જ ન માની શકાય? ઉત્તર : ના, કારણ કે કારણ વિનાનું કાર્ય, કાંતો આકાશની જેમ સર્વદા સત્ થશે, અને કાં'તો શશશૃંગની જેમ સર્વદા અસત્ થશે, જે પ્રસ્તુતમાં અસંભવિત છે... પ્રશ્નઃ તો કારણ તરીકે અલગ સમવાયને માનવા કરતાં, સમવાયીને (ધર્મ-ધર્મીને) જ માની લઈએ તો? ઉત્તરઃ એવું પણ ન માની શકાય, કારણ કે સમવાયી દ્વારા તેનો બોધ નથી થતો, તેનો વિષય જુદો છે. તેથી, જેના કારણે રૂદ રૂદ્ર એવી પ્રતીતિ થાય છે, તે સમવાયરૂપ અલગ તત્ત્વનો અવશ્ય સ્વીકાર કરવો જોઈએ. કહ્યું છે કે – “અયુતસિદ્ધ (અપૃથસિદ્ધ) અને આધાર-આધેયભૂત એવા પદાર્થોમાં “આ અહીં છે' એવી રૂટ પ્રતીતિમાં જે કારણભૂત સંબંધ છે, તેને સમવાય કહેવાય છે.” સ્યાદ્વાદી : “રૂદ રૂટું પ્રતીતિનાં કારણ તરીકે સમવાયને ન માની શકાય, કારણ કે “આ સમવાયીમાં સમવાય છે – અહીં સમવાય વિના પણ અહપ્રતીતિ તો થાય જ છે... તે પ્રતીતિના કારણ તરીકે બીજો સમવાય પણ ન માની શકાય, કારણ કે તમે તો માત્ર એક જ સમવાય માનો છો. પ્રશ્ન: “સમવાયીમાં સમવાય' તે પ્રતીતિ અંતર્ગત જે સમવાય છે, તેને જ “રૂદ રૂટું પ્રતીતિના १. 'तत् ततो व्यतिरिक्तं तस्येति' इति घ-पाठः, 'तत् ततो (तः) स्वभावद्वयसमवायात् तत् ततो व्यतिरिक्तं' इति तु ડ-પ4િ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy