SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ १६४ अनेकान्तजयपताका (પ્રથમ: अन्यसमवायव्यतिरेकेण तत्सम्बन्धानुपपत्तेः । अभ्युपगमे च तत्राप्ययमेव वृत्तान्त इत्यनवस्था । स्वसमवायिसम्बन्धकस्वभावद्वयाङ्गीकरणे च ततस्तस्य व्यतिरिक्तेतर - વ્યારહ્યા છે न, तस्यासिद्धत्वात् । तस्येति समवायस्य । असिद्धत्वं च पदार्थान्तरत्वेन समवायिकल्पत्वात् प्रस्तुतसमवायस्य । ततः किमित्याह-अन्यसमवायव्यतिरेकेण तत्सम्बन्धानुपपत्तेः तस्यमूलसमवायस्य समवायिभिः सम्बन्धानुपपत्तेः । अभ्युपगमे च अन्यसमवायस्य तत्राप्ययमेव वृत्तान्तः-अन्य समवायापत्तिलक्षण इत्यनवस्था । स हि स्वसम्बन्धकस्वभावः समवायिसम्बन्धकस्वभावश्चेत्यतो न दोष इति पराभिप्रायं चेतसि निधायाह-स्वसमवायीत्यादि । स्वश्च समवायात्मा, समवायिनौ च धर्मधर्मिणौ, स्वसमवायिनः तेषां सम्बन्धकं च तत् स्वभावद्वयं चेति विग्रहः, तस्य अङ्गीकरणे च-अभ्युपगमे च । किमित्याह-ततः-समवायात् तस्य · અનેકાંતરશ્મિ એટલે, બીજો સમવાય પણ માનવો પડશે, નહીંતર મૂળસમવાયનો સમવાયી (ધર્મ-ધર્મી) સાથે સંબંધ જ નહીં ઘટે... વૈશેષિકઃ તો અમે, સમવાય અને સમવાયીનું જોડાણ કરનાર બીજો સમવાય માનશું. હવે તો વાંધો નહીં ને ? સ્યાદ્વાદીઃ તો પણ દોષ જ છે, કારણ કે સમવાય-સમવાયી વચ્ચેનો બીજો સમવાય પણ, કયા સંબંધથી સમવાય-સમવાયીમાં જોડાશે? તે માટે જો ત્રીજો સમવાય સ્વીકારો, તો તેના જોડાણ માટે પણ ચોથો સમવાય માનવો પડશે... અને એ રીતે અનવસ્થા થશે. વૈશેષિક : સમવાય દ્વારા, માત્ર ધર્મ-ધર્મીનો જ સંબંધ નથી થતો, પણ તે સમવાયી (ધર્મધર્મી) સાથે પોતાનો પણ સંબંધ થાય છે – આ રીતે, ધર્મ-ધર્મીને જોડવાનો અને પોતાને જોડવાનો – આમ સમવાયના બે સ્વભાવ છે. સ્યાદ્વાદી: અહીં પણ વિકલ્પદોષરૂપી વીજળી માથે પડશે જ. તે આ રીતે – તે બંને સ્વભાવ, સમવાયથી (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? (૧) જો ભિન્ન માનશો, તો “સમવાયના બે સ્વભાવ છે” એમ સમવાય અને સ્વભાવયનો સંબંધ કયો? (તેમાં પાછો સમવાય વગેરે માનવાથી અનવસ્થા...) અને (૨) જો અભિન્ન માનશો, તો બંને સ્વભાવ એક થઈ જશે, કારણ કે સમવાયથી અભિન્ન, જેમ સમવાયનું સ્વરૂપ જુદું નથી, તેમ બંને સ્વભાવ પણ જુદા જુદા નહીં રહે, અથવા તો સમવાય અનેક થઈ જશે, કારણ કે જેમ સ્વભાવદ્રયનું જુદું જુદું સ્વરૂપ છે, તેમ સ્વભાવદ્રયથી અભિન્ન સમવાયનું પણ જુદું-જુદું સ્વરૂપ થશે. ૨. ‘દય ગી' રૂતિ વ-પાર્વ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy