SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ १६६ अनेकान्तजयपताका (પ્રથમ: समवायिषु समवाय इति व्यभिचारोपलब्धेः । (१२१) प्रतिनियतधर्मिधर्मस्वभावस्तत्सम्बन्ध इति चेत्, न, तत्स्वभावस्यापि धर्मत्वाद् धर्माद्यात्मभूतत्वानुपपत्तितो वाङ्मात्रत्वात्, आत्मभूतत्वे च भेदाभ्युपगमविरोधः ॥ જ વ્યારહ્યા છે समवायिषु समवाय इति-एवं व्यभिचारोपलब्धः । तथा च भवत्यत्रापीहप्रत्ययः, न च तदपरसमवायनिबन्धनः, तस्याभावात् विवक्षितसमवायस्य चात्र समवायिकल्पत्वात् समवायिबुद्ध्यैव ग्रहणात् तस्यैव प्रत्ययान्तरनिमित्तत्वेऽतिप्रसङ्ग इति भावनीयमेतत् । प्रतिनियतेत्यादि । प्रतिनियतर्मिधर्मस्वभावः स एव धर्मी तद्धर्मी तद्धर्मर्मिस्वभावः, त एव च धर्मास्तद्धर्मिधर्मस्वभावा इत्येवम्भूतः तत्सम्बन्धः-धर्मधर्मिणोः सम्बन्धः । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । तत्स्वभावस्यापि-अनन्तरोदितधर्मिधर्मस्वभावस्यापि । किमित्याह-धर्मत्वात् कारणात् धर्माद्यात्मभूतत्वानुपपत्तितः "अन्ये धर्मा धर्मिणः" इत्यभ्युपगमेन वाङ्मात्रत्वात् । 'आदि'शब्दाद् धर्मिपरिग्रहः । आत्मभूतत्वे च अधिकृतस्वभावस्य, धर्मादेरिति प्रक्रमः । किमित्याह-भेदाभ्युपगमविरोधः धर्मधर्मिणोर्भेद इति योऽभ्युपगम ... અનેકાંતરશ્મિ . કારણ તરીકે માની લઈએ તો? ઉત્તર : ના, કારણ કે પ્રતીતિ અંતર્ગત સમવાયનો, સમવાયીરૂપે (સંબંધીરૂપે) જ બોધ થાય છે, સંબંધરૂપે નહીં. તેથી તે સમવાય દ્વારા સમવાયીની જ પ્રતીતિ થઈ શકે, “ફુદ રૂટું એવી પ્રતીતિ નહીં... છતાં પણ તેનાથી “રૂદ હૂં' પ્રતીતિની ઉત્પત્તિ માનશો, તો – બીજા પ્રત્યયની પણ ઉત્પત્તિ થઈ શકવાથી - તંતુષ પટ: વગેરેમાં પણ તંતુથી જ સંબંધની પ્રતીતિ માની શકાશે. નિષ્કર્ષ: સમવાય વિના પણ ઈહપ્રતીતિ થતી હોવાથી (કારણ વિના પણ કાર્યની ઉપલબ્ધિરૂપ વ્યભિચાર હોવાથી) ઈહપ્રત્યયના કારણ તરીકે સમવાયને ન માની શકાય. તેથી ઈહપ્રત્યય દ્વારા સમવાયસિદ્ધિ પણ ન થઈ શકે અને સમવાય સિદ્ધ ન થતાં, તેના દ્વારા ધર્મ-ધર્મીની વ્યવસ્થા અસંગત જ રહેશે... માટે, ધર્મને જુદો માનવામાં સંબંધની સંગતિ અશક્ય જ રહેશે. (૧૨૧) વૈશેષિકઃ માટી વગેરે ધર્મનો સ્વભાવ “સત્ત્વાદિ ધર્મના ધર્મરૂપ છે અને સત્ત્વાદિ ધર્મનો સ્વભાવ “માટી વગેરે ધર્મના ધર્મરૂપ છે – આમ, જે પ્રતિનિયત સ્વભાવ છે, તે જ ધર્મધર્મીના સંબંધ રૂપ છે, અને તેનાથી, ધર્મોના ધર્મ એવો વ્યપદેશ થઈ જશે. માટે સંબંધસંગતિ અશક્ય નથી... સ્યાદ્વાદી : આ કથન પણ માત્ર બોલવા પૂરતું છે, કારણ કે એ સ્વભાવ પણ ધર્મરૂપ જ છે. તમે ધર્મને ધર્મીથી ભિન્ન માન્યો હોવાથી તે સ્વભાવ; ધર્મી-ધર્મ (આત્મભૂત) સ્વભાવરૂપ બની ન શકે.. એટલે તેને સ્વભાવ કહેવો વાણીવિલાસ જ છે... અને જો તે સ્વભાવ હોય - આત્મભૂત હોય, તો પછી ધર્મ-ધર્મ જુદા છે એવી તમારી માન્યતા જ ખંડિત થશે... વળી, ધર્મના ધર્મ નથી હોતા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy