SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ ૪૩ ધરસેન ૨ જાનાં તામ્રપ સંવત ૨૫૨ વૈશાખ વદ ૧૫ ( અમાવાસ્યા ) આ લેખ દરેક ૧૨.૫ ઇંચ૮.૫ ઇંચના માપનાં એ પતર એ દંપર લખેલે છે. હુમ્મે મુજબ ચિહ્નો અને લેખવાળી મુદ્રા સહિત જમણી બાજુની ઘડી તેની યોગ્ય જગ્યાએ છે. લિપિ, નીચે આપેલાં ધરસેનના દાનપત્રમાં છે, તેના જેવી છે. પતરાંએ સુરક્ષિત સ્થિતિમાં છે તથા કાટ લાગેલે નથી. પરંતુ શેાધી કાઢનારે તે સાફ કયા હાય એવું લાગે છે. કેતરકામ ઘણું જ ખરાબ અને મીન છે. ૬ અને માં ભેદ રાખ્યા નથી. ને બદલે ઘણી વાર ૩ લખેલો છે. ધ ની પહેલા ૢ ની નિશાની કરી નથી. અને વિસર્ગ, અનુનાસિક, તથા આ ઘણી વાર ઘેાડી દીધેલા છે અથવા ખાટે ઠેકાણે મૂકેલા છે, તે સિવાય ખેડણીમાં અસંખ્ય ભૂલેા છે અને કેટલાક ભાગ ખાલી રહેલ છે. અદ્ધિમાં આ પતરાંએ ઇં, એ. વેપા. ૧૬ માં પ્રસિદ્ધ કરેલાં શિલાદિત્ય ૫ માનાં પતરાંને મળતાં આવે છે. સંસ્કૃત ભાષા પણ શુદ્ધ નથી. કેટલાક શબ્દોની જાતિનું ચોક્કસ પણું તથા વ ને બદલે વધારે પ્રમાણમાં થતા શ ના ઉપયાગ મતાવે છે કે લેખક સંસ્કૃત કરતાં પ્રાકૃત ભાષા સાથે વધારે પરિચય ધરાવતા હતા. વંશાવળીમાં કાંઈ નવીન જાણવા જેવું નથી. પરંતુ તારીખ-સંવત્ પર ની વૈશાખ વદ ૧૫ ઐતિહાસિક દૃષ્ટિએ જાણવા જેવી છે. કારણુ કે, ધરસેનના પિતા ગુહસેનના જાણવામાં આવેલા છેલ્લા લેખ સવત ૨૪૮ ના છે. અને આથી પિતાના મૃત્યુ તથા પુત્રના રાજ્યા રાહુણ વચ્ચેના સમય ચાર વર્ષને થાય છે. દાનની વસ્તુઓમાં, સૂર્યદાસ નામના ગામમાં એક ક્ષેત્ર તથા વાવ, તથા નૈતિપદ્રક અને લેશુક ગામેામાંના વધારાનાં એ ક્ષેત્રા છે. ધરસેન ૪ થા નાં ઇ. એ. વા. ૧ પા. ૧૬ માં પ્રસિદ્ધ થયેલાં દાનપત્રા પ્રમાણે, આ ક્ષેત્રેનું માપ ફૂટ ‘ પાદ ’ થી આપ્યું છે; “લટ્ટલકાસ્થિત ” નવીન તથા મારાથી ન સમજી શકાય તેવા શબ્દ છે. с، જ્ઞાન લેનારાએ શાડિલ્ય ગોત્રના કુશા તથા વૃધ્ધિ નામના એ બ્રાહ્મણા છે. તે, હાલમાં ગુજરાતમાં પ્રસિદ્ધ, સામવેદની છંદોગ્ય કૌથુમી શાખાના શિષ્યા હતા. કાશ્મીરના ગ્રંથમાં બ્રાહ્મણાના નામ તરીકે ‘ ષષ્ઠિ' શબ્દ વાપરેલેા છે. ‘’ સંસ્કૃત નથી, કદાચ તે દેશી ઉપ નામ હાય. આ લિસ્ટમાં વર્મપાલ અને પ્રતિસરક એ એ અધિકારીઓનાં નામ આપ્યાં છે. આ અધિકારીએ પ્રથમના લેખામાં બતાવ્યા નથી. વષઁપાલ ” ને અર્થ ‘માગરક્ષક ' એવા થાય છે, અને કદાચ તે રસ્તા ઉપર ચારી થતી અટકાવવા રાખેલે ચાકીદાર હોય. આધુનિક સમયમાં પણ કાર્ડિઆવાડ અને રાજપૂતાનાના રસ્તાઓનું, એ ત્રણ કેસને અંતરે ઝુપડાંઓમાં રહેતા આવા ચાકીદારાથી રક્ષણ કરવામાં આવે છે. ‘ પ્રતિસરક’ ના અર્થ સામાન્ય ચાકીદાર થાય છે અને ગામડાંએમાં રાખવામાં આવતા રાત્રિના ચાકીદારને માટે વપરાયા લાગે છે. ઈ. એ. વા. ૭ પા. ૬૯ છે. બ્યુહૂર Jain Education International For Personal & Private Use Only " www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy