SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ’ડળ [ ૯૧ ખૂણે પદર માઈલ દૂર આવેલા વાયડ ગામ ઉપરથી વાયડ અથવા વાયટીય ગચ્છ નામ પડેલું છે. ગુજરાતમાં વાયુદેવતાનું મુખ્ય મન્દિર વાયડમાં છે, અને ગુજરાતના વાયડા વાણિયા અને બ્રાહ્મણા જેએ વાયુદેવતાના ભક્તો છે તેઓનું મૂળ સ્થાન વાયડ છે. વાયડ ગચ્છમાં એવી રૂઢિ હતી કે આચાર્યોનાં ત્રણ જ નામ પડતાં—જિનદત્ત, રાશિલ્લ, અને જીવદેવ,૧૦૦ આ પ્રમાણે અમરચન્દ્રના ગુરુજિનદત્તસૂરિ હતા, જિનદત્તના પટ્ટધર રાશિલ્લસૂરિ હતા અને રાશિલ્લના શિષ્ય દેવસૂરિ હતા; એ પછીના આચાર્યનું નામ પાછું જિનદત્તસૂરિ હતું. વાયડ ગચ્છની પ્રાચીનતા વિશે તથા એના આચાર્યો વિશે ધણી હકીકત ‘ પ્રભાવકચરિત ’ના ‘જીવદેવસૂરિચરિત’માંથી તથા ‘બાલભારત-’ ની પ્રશસ્તિમાંથી મળે છે. દીક્ષા પૂર્વ ઘણું કરીને વાયડા બ્રાહ્મણ 6 બાલભારત ’ ના પ્રત્યેક સ્તુતિ કરી છે તથા 6 " ૧૦૨. અમરચન્દ્ર જૈન સાધુ થયા ત્યાર પહેલાંના એમના જીવન વિશે કશું જાણવામાં નથી. પરન્તુ પૂર્વાશ્રમમાં તેએ વાયડા બ્રાહ્મણ હાય એ અશક્ય નથી, કેમકે પાતે જૈન સાધુ હોવા છતાં સર્ગના આરંભમાં તેમણે ‘ મહાભારત ’કાર વ્યાસની એ જ ગ્રન્થની પ્રશસ્તિમાં વાયડ ગામના અધિદેવતા વાયુદેવની સ્તુતિ કરી છે.૧૦૧ વાયડમાં વસ્તા બ્રાહ્મણેાની વિનંતીથી અમરચન્દ્રે બાલભારત રચ્યું હતું એ પણ તેમાંથી જાણવા મળે છે.૧૦૨ ‘ હમ્મીર મહાકાવ્ય ( ઈ. સ. ના ૧૪ મા સૈકા ) અમરચન્દ્રને બ્રહ્મજ્ઞપ્રવર અથવા શ્રેષ્ઠ સૌંસ્કૃત ગ્રન્થના તેએ કર્તા છે. જિનદત્તસૂરિએ બીજા ઘણા ગ્રન્થા રચ્ચા હાવાનું અમરચંદ્ર નોંધે છે (ખાભા, અંતિમ સ`, શ્લોક ૬૦), પણ એમાંથી ‘વિવેકવિલાસ’ સિવાય બીજી કેાઈ કૃતિ આજે મળતી નથી. જિનદત્તે વસ્તુપાળને આપેલા ઉપદેશ માટે જીએ પ્રચિ પૃ. ૧૦૧. 6 ૧૦૦, અનીમિદ્ધિમિરેવ શ્રી નન ્ત્તાવિનામ: । सूरयो भूरयोऽभूवंस्तत्प्रभावास्तदन्वये ॥ (ખાભા, અંતિમ સગ, શ્લાક ૩૭) ૧૦૧. વિચિત્ ચહિત વિવસ્તુતિમાં ચÉમવામમહે विश्वं यन्मयमीश्वरादिमयतास्पष्टप्रमाणेप्सितम् । संसारप्रसरः परस्तनुमतां यस्यानुरोधेषु यत् संरोधेषु शिवं स यच्छतु सतां श्रीचास्तां मारुतः || (એ જ, અંતિમ સ, બ્લેાક ૧) ૧૦૨, એ જ, અંતિમ સ, શ્લાક ૪૨-૪૪ Jain Education International For Private & Personal Use Only " www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy