SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ છે. મહાયાનીના આ દૃષ્ટાન્તનાં જેવાં જ કેવલાદ્વૈતીનાં પણ દૃષ્ટાન્તા છે. તેઓ પણ કહે છે કે એન્દ્રજાલિક જે જે રૂા રજૂ કરે છે યા જેમ ઝાંઝવામાં જળ દેખાય છે, તેવું આ વિશ્વ વસ્તુતઃ માયિક છે. આ રીતે બન્ને પર પરાએ જુદા જુદા શબ્દમાં પણુ આદ્ય જગતને અવાસ્તવિક માની પેાતપેાતાની તાત્ત્વિક માન્યતા સ્થાપે છે. મહાયાની પર પરાએ વૈભાષિક અને સૌત્રાન્તિક પર પરાએ ક૨ેલ અનેક ખાદ્ય આન્તર ક્ષણિક ધર્માત્મક વાસ્તવિક જગતના ઇન્કાર કરી તેને સાંદ્યુત યા કાલ્પનિક માન્યું, અને પેાતાની માન્યતાને આધાર યુદ્ધવચનમાંથી તારવ્યેા; જ્યારે કેવલાદ્વૈતી માયાવાદી પર પરાએ પેાતાની માન્યતાને આધાર ઉપનિષદોમાંથી તારવ્યેા. બંન્ને પાતપેાતાનાં આધારભૂત વચના યા શાસ્ત્રાને ચેાગજ્ઞાનમૂલક જ માની પોતપેાતાની તર્ક પરંપરા તેના સમર્થનમાં રજૂ કરે છે. મહાયાની બાહ્ય જગતને અસકલ્પ યા પરિકલ્પિત માનવા છતાં તેમાં પ્રવતા સમગ્ર ભેદમૂલક જીવનવ્યવહાર, વૈભાષિકે સ્વીકારેલી ધાતુ, સ્કન્ધ, આયતન, ધર્મ, આદિ કલ્પનાઓને આધારે ઘટાવે છે; જ્યારે માયાવાદી કેવલાદ્વૈતી વિશ્વપ્રપચને મિથ્યા માનવા છતાં १. तदेवं हेतुप्रत्ययापेक्षं भावानामुत्पादं परिदीपयता भगवता अहेत्वेकहेतुविषम हेतु संभूतत्वं स्वपरोभयकृतत्वं च भावानां निषिद्धं भवति । तन्निषेधाच्च सांवृतानां पदार्थानां यथावस्थितं सांवृतं स्वरूपमुद्भावितं भवति । -- મધ્યમવૃત્તિ. રૃ. ૧૦. द्वे सत्ये समुपाश्रित्य बुद्धानां धर्मदेशना । लोकसंवृतिसत्यं च सत्यं च परमार्थतः ॥ --મધ્યમારિયા ૨૪,૮ यदि तर्हि परमार्थे निष्प्रपञ्चस्वभावः स एवास्तु, तत्किमनयाऽपरया स्कन्धधात्वाय तनार्यसत्यप्रतीत्यसमुत्पादादिदेशनया प्रयोजनमपरमार्थया । अतत्त्वं हि परित्याज्यम् । यच्च परित्याज्यं किं तेनोपदिष्टेन । उच्यते । सत्यमेतदेव । किन्तु लौकिकं व्यवहारमनभ्युपगम्याभिधानाभिधेयज्ञानज्ञेयादिलक्षणमशक्य एव परमार्थो देशयितुम् । -મધ્યમવૃત્તિ. પૃ. ૪૬૪ વિગ્રહવ્યાવર્તિનીમાં નાગાર્જુને શૂન્યતા સ્થાપતાં કુશલ-અકુશલ આદિ ધર્માંના સ્વભાવ નિષેધી તેમનું પ્રતીત્યસમુત્પન્નત્વ માત્ર સ્થાપ્યુ છે. જુએ, વિગ્રહવ્યાવર્તિની કા. ૭, ૫૩ આદિ. व्यहारमनाश्रित्य परमार्थो न देश्यते । परमार्थमनागम्य निर्वाणं नाधिगम्यते ॥ ---મધ્યમારિકા-૨૪,૧૦ સંસ્કૃતિ અને પરમા સત્ય વિષે વિસ્તાર માટે અભિધર્મદીપ કા. ૩૦૪ પૃ. ૨૬૨ મેટા સાથે જોવી. એમાં વૈભાષિક, સૌત્રાન્તિક યાગાચાર અને માધ્યમિક એ બધાની દષ્ટિએ સંવૃતિસત્ય તથા પરમા સત્ય બંને સત્યનું નિરૂપણુ અનેક પ્રથાને આધારે સકલિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy