SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ એ ધેારણ એટલે ચેાગજ્ઞાન જે જ્ઞાન વાસના, સક્લેશ યા વિદ્યાથી સર્વથા મુક્ત એવા ચિત્તમાં આવિર્ભાવ પામે તે ચેાગજ્ઞાન. આવું જ્ઞાન સમગ્ર ભાવના યથાવત્ સાક્ષાત્કાર કરી શકે છે. તેથી એ જ્ઞાનને આધારે જ જગતના સ્વરૂપના નિર્ણય થઈ શકે. આ માન્યતાને આધારે મહાયાની પરંપરા જગતના સ્વરૂપ પરત્વે એક નિર્ણય ઉપર પહેાંચી, તે કેવલાદ્વૈતી પરપરા કાંઈક જુદા નિય ઉપર પહોંચી. મહાયાની પર’પરાએ કહ્યું કે જે ઇન્દ્રિયગ્રાહ્ય યા મનેગ્રાહ્ય ખાહ્ય રૂપે ભાસે છે તે બાહ્યતા માત્ર અવિદ્યાને લીધે છે. ખરી રીતે અવિદ્યા ન હોય તે રૂપાદિ યા સુખ-દુઃખાદિ જેવું દૃશ્યમાન જગતનું અસ્તિત્વ છે જ નહિ. તેથી તેવું જગત મિથ્યા યા સાંવૃત છે. કેવલાદ્વૈતી પરંપરાએ સ્થાપ્યુ કે દેશ્યમાન નામ-રૂપાત્મક પ્રપ`ચભેદ એ માયા યા અવિદ્યાનું કાર્ય હોઈ વાસ્તવિક રીતે તે અસ્તિત્વ ધરાવતું નથી, માત્ર માયિક છે. ખન્ને એક જ જાતનાં ઉદાહરણાથી તપેાતાનાં મન્ત્રબ્યા સ્થાપે છે. જેમ સ્વપ્નમાં કેઈને હાથી દેખાયા અને તે પણ ખારીના એક નાના કાણામાંથી આવ્યેા. તેને લીધે તે પુરુષ ભય પામ્યા, અને તે એરડામાંથી નીકળી ગયા— ——આ સ્વપ્નગત વસ્તુ જેમ માત્ર અભૂતપરિકલ્પ યા પરિકલ્પિત છે, તેમ જાગ્રતકાલીન બાહ્ય બધું વિશ્વ અસત્કલ્પ અને પરિકલ્પિત ૧ 1. "This would mean that when I see in a dream an elephant entering my room through a chink in a window, that the elephant has really entered the room; and when I in a dream see my own self quitting the room in which I sleep, it will mean that my person has been doubled. " —Buddhist Logic, Vol. 1. p. 525. સ્વાગ્નિક હસ્તીના આ રથાનમાં વસુબન્ધુમાં માયાહસ્તિનુ ઉદાહરણ છે— मायाकृतं मन्त्रवशात्ख्याति हस्त्यात्मना यथा । आकारमात्रं तत्रास्ति हस्ती नास्ति तु सर्वथा ॥ स्वभावः कल्पितो हस्ती परतन्त्रस्तदाकृतिः । यस्तत्र हस्त्यभावोऽसौ परिनिष्पन्न इष्यते ॥ असत्कल्पस्तथा ख्याति मूलचित्ताद् द्वयात्मना । द्वयमत्यन्ततो नास्ति तत्रास्त्या कृतिमात्रकम् ॥ मन्त्रवन्मूलविज्ञानं काष्टवत्तथता हत्याकारवदेष्टव्यो विकल्पो हस्तिवद् द्वयम् ॥ મતા । અને તેની તુલના પણુ, જીએ, તેમાં પૃ. ૪ર. Jain Education International – ત્રિસ્વમાવનિર્દેશ. જા. ૨૭-રૂ॰, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy