SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ‘રાષ્ટ્રધ્વજ અચળ રાખો! કાંગ્રેસ–હાઉસમાં મુનિ શ્રીન્યાયવિજયજીના ઉપદેશ. મહાવીરવિદ્યાલયમાં વ્યાખ્યાન માટે નિમન્ત્રણાત્મક પત્રા. તા. ૨૮-૧૧-૩૧ Jain Education International પૂજ્ય ન્યાયવિશારદ ન્યાયવિજયજીની સેવામાં, હુમણાં શ્રીયુત નરીમાનના મારા પર ટેલીફ઼ાન હતા. તેઓ જણાવે છે કે કાલે સવારે ૮ વાગે ( સ્ટા. ) અડાવન્દનની ક્રિયા કોંગ્રેસ-હાઉસમાં છે તા આપે વખતસર ત્યાં આવી પહોંચવુ.... અને તે વખતે પાંચેક મિનિટ ભાષણ કરવું. આપની ગોઠવણુ પ્રમાણે પ્રથમ કેાંગ્રેસ-હાસ્પીટલમાં જવાનુ હશે એમ તેએ જણાવે છે, તે ખાખત ખર ઉપર મુલતવી રાખવા તેઓ કહે છે. મા.મુબઇ. ભાષણ મહાવીરવિદ્યાલયમાં સવારે ૯ વાગે રાખેલ છે. તેમાં પણ તેઓ વિગેરે નેતાઓ જરૂર આવશે. વળી કેટલાંક છાપાએ ઝડાવન્દન વખતે વહેચવાની ગોઠવણ પણ કરી છે. તેની એક નકલ આપશ્રીની જાણ માટે આ સાથે મોકલી છે. પૂરતી જાહેરાત કાલ સવાર સુધીમાં થઇ જશે. લી. સેવક, મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ મંત્રી :~ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy