SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૦ स आह पित्रोविरहोपरिष्टात् मुदुःसहं मे भवि ते प्रयाणम् । वषद्रयं तन्मम तोषणायाs धिकं गृहानावस वर्धमान ! ॥ નન્દી જવાબ આપે છે ભાઈ! માતા-પિતાના વિરહ ઉપર વળી તારું પ્રયાણ થાય એ મને બહુ દુસહ થઈ પડે. માટે મને સંતોષવાની ખાતર હે વર્ધમાન ! બે વર્ષ વધુ ઘરમાં ઠેરી જાઓ. तद्वाचमङ्गीकुरुते विनम्रो મહાવીર વિનમ્રપણે પોતાના મહારા ભાઇનું કહ્યું સ્વીકારી લે છે. धिकं गृहे तिष्ठति वर्षयुग्मम् - અને, ગૃહસ્થ વેષભૂષામાં પણ ત્યાગી क्रियाविशेषान बतिजीवनम्य જીવનની વિશેષ ક્રિયાઓનું આચરણ પૃદmવિપપ સમાન . કરતા તેઓ બે વર્ષ વધુ ગૃહવાસમાં इमां प्रवृत्तिं किल वेद 'वान-- __ प्रस्थाश्रम'स्थानतया तदीयाम् । आवश्यकोऽभ्यासविधिर्मुमुक्षोः મહાવીરની આ પ્રવૃત્તિને હું વાનપ્રસ્થાશ્રમ ”ના સ્થાને સમનું ૬. મુમુક્ષુને અનગાર-ધર્મમાં પ્રવેશ કરવા અગાઉ ત્યાગનું અભ્યાસ-વિધાન આવશ્યક છે. { ૫૦ ) अभ्यम्य हि त्यागविधि प्रवंशी દિવાદ: થકનાર-વર્ષે | इत्थं तृतीयाऽऽश्रम-संविधानं संन्याससम्पादनपूर्वभूमिः ॥ ત્યાગ-વિધિને અભ્યાસ કરીને અનગાર-ધર્મમાં પ્રવેશ કરે એ હિતાવહ પદ્ધતિ છે. આમ, ત્રીજા આશ્રમનું વિધાન એ સંન્યાસ-- ગ્રહણની પૂર્વભૂમિરૂપ છે. आवश्यकोऽभ्यासविधिन पूर्व भवेन्महावीरविधोत्तमानाम् । नथापि दातुं भुवि बोधपाठं તથા મદનાપતિ હાં સઃ || ( ૨૧ ) મહાવીર જેવા ઉત્તમ આત્માઓને ચારિત્ર ગ્રહણ કરવા પૂર્વ ત્યાગનું અભ્યાસ–વિધાન કરવાની કંઇજ જરૂર ન હોય. છતાં જગતને બધ-પાઠ આપવા સાર એ મહાન આત્મા સ્વયં તે પ્રમાણે આચરણ કરે છે. त्रिंशेऽथ वर्ष स समाप्तिमाप्त ત્રીશ વર્ષની ઉમ્મરે એ મહા_*संन्यासरूपामुपयाति दीक्षाम् । નુભાવ સંન્યાસરૂપ (સર્વવિરતિરૂપ) मुविस्मितास्तत्समयाः परेऽपि દીક્ષા અંગીકાર કરે છે. તેમને ઘોર સતપતા વિવશ થાકો ક તપ જોઈ તે કાળના બીજા મહાન * સર્વત્રિતિકૂળા | સન્ત પણ ખૂબ અજાયબ થાય છે. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy